ETV Bharat / state

GSTR-3B એ માન્ય પ્રાપ્ત રિટર્ન નથી - હાઇકોર્ટ

author img

By

Published : Oct 10, 2019, 11:35 PM IST

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે ખાનગી કંપનીના કેસમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે, જીએસટીઆર 3બી એ માન્ય પ્રાપ્ત રિટર્ન નથી. જેના કારણે કરદાતા જુની આઇટીસીની ક્રેડિટ મળવાને પાત્ર થયો છે.પરંતુ સીબીઆઇસીએ આ ચુકાદાને ધ્યાનમાં લઇને તાજેતરમાં પરિપત્ર કરીને જીએસટીઆર-3બી રિટર્ન કાયદા હેઠળનું રિટર્ન છે તેવી માન્યતા 1 જુલાઇ 2017થી આપી હતી.

GSTR -3B એ માન્ય પ્રાપ્ત રિટર્ન નથી - હાઇકોર્ટ

સરકાર દ્વારા જીએસટીઆર-3બીના લીધે ટેકસની ક્રેડિટ,ભરવા પાત્ર ટેકસ,વેચાણની વિગતને માન્યતા મળતા સરકાર હવે જીએસટીઆર-3બીના ડેટાને માન્ય ગણી કરદાતાના રેકોર્ડ સાથે મેચ કરશે, જો તેમાં તફાવત આવે તો જરૂરી ડિમાન્ડ કરશે.

વધારામાં સરકારે જીએસટીઆર-3બી અને જીએસટીઆર-1 રિટર્નની 31 માર્ચ 2020 સુધી મુદત વધારી છે.જેના કારણે દરેક વેપારીઓ હવે જીએસટીઆર-1 અને 3બી રિટર્ન મહિનો પુરો થાય ત્યાર બાદ જીએસટીઆર-1 રિટર્ન 11 દિવસમાં તેમજ જીએસટીઆર-3બી રિટર્ન 20 દિવસની અંદર ભરવાનું સૂચન આવ્યું છે.જે કરદાતાઓ રૂપિયા 1.5 કરોડથી નીચેનું ટર્નઓવર ધરાવે છે. જીએસટીઆર-1બી ત્રિમાસીક રિટર્ન ભરવાનો ઓપ્શન લઇ શકશે,પરંતુ જીએસટીઆર-3બી રિટર્ન માસીક ભરવું પડશે.

સરકાર દ્વારા જીએસટીઆર-3બીના લીધે ટેકસની ક્રેડિટ,ભરવા પાત્ર ટેકસ,વેચાણની વિગતને માન્યતા મળતા સરકાર હવે જીએસટીઆર-3બીના ડેટાને માન્ય ગણી કરદાતાના રેકોર્ડ સાથે મેચ કરશે, જો તેમાં તફાવત આવે તો જરૂરી ડિમાન્ડ કરશે.

વધારામાં સરકારે જીએસટીઆર-3બી અને જીએસટીઆર-1 રિટર્નની 31 માર્ચ 2020 સુધી મુદત વધારી છે.જેના કારણે દરેક વેપારીઓ હવે જીએસટીઆર-1 અને 3બી રિટર્ન મહિનો પુરો થાય ત્યાર બાદ જીએસટીઆર-1 રિટર્ન 11 દિવસમાં તેમજ જીએસટીઆર-3બી રિટર્ન 20 દિવસની અંદર ભરવાનું સૂચન આવ્યું છે.જે કરદાતાઓ રૂપિયા 1.5 કરોડથી નીચેનું ટર્નઓવર ધરાવે છે. જીએસટીઆર-1બી ત્રિમાસીક રિટર્ન ભરવાનો ઓપ્શન લઇ શકશે,પરંતુ જીએસટીઆર-3બી રિટર્ન માસીક ભરવું પડશે.

Intro:ગુજરાત હાઇકોર્ટે ખાનગી કંપનીના કેસમાં ચુકાદો આપતા જણાવ્યું હતું કે, જીએસટીઆર3બી એ માન્ય પ્રાપ્ત રિટર્ન નથી. જેના કારણે કરદાતા જુની આઇટીસીની ક્રેડિટ મળવાને પાત્ર થયો છે. પરંતુ સીબીઆઇસીએ આ ચુકાદાને ધ્યાનમાં લઇને તાજેતરમાં પરિપત્ર કરીને જીએસટીઆર-3બી રિટર્ન કાયદા હેઠળનું રિટર્ન છે તેવી માન્યતા તા. 1 જુલાઇ 2017થી આપી છે. જેના કારણે સરકાર દ્વારા જીએસટીઆર-3બીના લીધે ટેકસની ક્રેડિટ, ભરવા પાત્ર ટેકસ, વેચાણની વિગતને માન્યતા મળતા સરકાર હવે જીએસટીઆર-3બીના ડેટાને માન્ય ગણી કરદાતાના રેકોર્ડ સાથે મેચ કરી જો તફાવત આવે તો જરૂરી ડિમાન્ડ કરશે.

Body:વધારામાં સરકારે જીએસટીઆર-3બી અને જીએસટીઆર-1 રિટર્ન તા. 31 માર્ચ 2020 સુધી મુદત વધારી છે. જેના કારણે દરેક વેપારીઓ હવે જીએસટીઆર-1 અને 3બી રિટર્ન મહિનો પુરો થાય ત્યાર બાદ જીએસટીઆર-1 રિટર્ન 11 દિવસમાં તેમજ જીએસટીઆર-3બી રિટર્ન 20દિવસની અંદર ભરવાનું રહેશે. જે કરદાતાઓ રૂ. 1.5 કરોડથી નીચેનું ટર્નઓવર ધરાવે છે તેઓ જીએસટીઆર-1બી ત્રિમાસીક રિટર્ન ભરવાનો ઓપ્શન લઇ શકશે પરંતુ જીએસટીઆર-3બી રિટર્ન માસીક ભરવું પડશે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.