ETV Bharat / state

ગુજરાત પર ફરી એકવાર વાયુ વાવાઝોડાનું સંકટ, કચ્છ પર ત્રાટકી શકે તેવી સંભાવના

author img

By

Published : Jun 15, 2019, 11:34 PM IST

અમદાવાદ: ગુજરાત પર ફરી એકવાર વાયુ વાવાઝોડાનું સંકટ મંડરાયું છે. થોડા સમય પહેલા સમાચાર મળ્યા હતા કે, ગુજરાત પરથી વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો હતો અને વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું હતું. પરંતુ કમનસીબની વાત એ છે કે વાયુ વાવાઝોડું ફરી એકવાર ગુજરાત તરફ વળ્યું છે.

ગુજરાત પર ફરી એકવાર વાયુ વાવાઝોડાનું સંકટ, કચ્છ પર ત્રાટકી શકે તેવી સંભાવના

તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડું કચ્છ તરફ ફંટાયું છે. વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો ન થતા હવામાન વિભાગ દ્વારા દુજરાત પર વાવાઝોડાનો ખતરો યથાવત રહેવાની માહિતી આપી હતી. આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આગામી 48 કલાકમાં ગુજરાતના કચ્છમાં વાયુ વાવાઝોડાની અસર સૌથી વધુ થવાની સંભાવના છે. 18 જૂનના ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળશે. સાથે જ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 17 અને 18 જૂન દરમિયાન વાવાઝોડું ગુજરાતના કચ્છ સુધી પહોંચશે.

હાલમાં જોઈએ તો વાવાઝોડું પોરબંદરથી 260 કિમી દૂર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયુ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને કચ્છ પર ત્રાટકી શકે છે અથવા ભારે વરસાદ પડી શકે છે.

તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડું કચ્છ તરફ ફંટાયું છે. વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો ન થતા હવામાન વિભાગ દ્વારા દુજરાત પર વાવાઝોડાનો ખતરો યથાવત રહેવાની માહિતી આપી હતી. આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આગામી 48 કલાકમાં ગુજરાતના કચ્છમાં વાયુ વાવાઝોડાની અસર સૌથી વધુ થવાની સંભાવના છે. 18 જૂનના ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળશે. સાથે જ ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 17 અને 18 જૂન દરમિયાન વાવાઝોડું ગુજરાતના કચ્છ સુધી પહોંચશે.

હાલમાં જોઈએ તો વાવાઝોડું પોરબંદરથી 260 કિમી દૂર છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયુ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને કચ્છ પર ત્રાટકી શકે છે અથવા ભારે વરસાદ પડી શકે છે.

R_GJ_AHD_08_15_JUNE_2019_HAVAMAN_PHOTO_STORY_SMIT_CHAUHAN_AHMD

વાયુ વાવાઝોડું ફરી ગુજરાત તરફ, ઉત્તર ગુજરાતમાં અસર જોવા મળશે

અમદાવાદ

ગુજરાત પર ફરીથી વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, થોડા સમય પહેલા સમાચાર મળ્યા હતા કે ગુજરાત પરથી ભાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે પરંતુ તાજેતરમાં મળેલી માહિતી અનુસાર વાયુ વાવાઝોડુ કચ્છ તરફ ફંટાઈ રહ્યું છે. વાવાઝોડાની તીવ્રતા માં ઘટાડો ન થતા હવામાન વિભાગ દ્વારા ગુજરાત પર વાયુ વાવાઝોડાનો ખતરો વાવાઝોડાનો ખતરો યથાવત રહેવાની માહિતી આપી હતી.

આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જયારે આગામી 48 કલાકમાં ગુજરાતના કચ્છમાં વાયુ વાવાઝોડાની સૌથી વધુ અસર થવાની સંભાવના છે 18 જૂનના રોજ ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

વાયુ વાવાઝોડુ ગુજરાત તરફ ફરી આગળ વધી રહી છે આગામી 17 અને 18 જૂન દરમિયાન વાવાઝોડું ગુજરાતના કચ્છ સુધી પહોંચશે. હાલ વાવાઝોડુ પોરબંદર થી 260 કિલોમીટર દૂર છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વાયુ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને કચ્છ પર ત્રાટકી શકે છે અથવા ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.


નોંધ: વાયુ વાવાઝોડાનો લેટેસ્ટ ફોટો windy.com થી ડાઉનલોડ કરવા વિનંતી




ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.