ETV Bharat / state

અમદાવાદ: કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક જ શિફ્ટના 8 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ

author img

By

Published : May 23, 2020, 4:21 PM IST

કોરોનાની મહામારીમાં દિવસ રાત પોતાની ફરજ બજાવી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક જ શિફ્ટના 8 પોલીસકર્મીઓના કોરોના પોઝિટિવ આવ્યાં છે. જ્યારે અત્યાર સુધી 245 જેટલા પોલીસકર્મીઓને સારવાર કરીને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે, જ્યારે અન્ય 60 જેટલા કર્મીઓની સારવાર ચાલી રહી છે.

અમદાવાદમાં કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક જ શિફ્ટના 8 પોલીસકર્મીઓના કોરોના પોઝિટિવ
અમદાવાદમાં કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક જ શિફ્ટના 8 પોલીસકર્મીઓના કોરોના પોઝિટિવ

અમદાવાદઃ કોરોનાને વાઇરસની શરૂઆતથી જ લોકોમાં સંક્રમણ ના વધે તે માટે પોલીસ જવાનો દિવસ રાત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. જેમાં કોરોના વાઇરસમાં અનેક પોલોસકર્મીઓ સપડાયા છે, ત્યારે આજે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક જ શિફ્ટના 8 પોલીસકર્મીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અમદાવાદમાં કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક જ શિફ્ટના 8 પોલીસકર્મીઓના કોરોના પોઝિટિવ
અમદાવાદમાં કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક જ શિફ્ટના 8 પોલીસકર્મીઓના કોરોના પોઝિટિવ
એક સાથે 8 પોલોસકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા કમિશ્નર કચેરીમાં હાહાકાર મચી ગયો છે. હાલ કમિશ્નર કચેરીમાં કોરોનાનો ભય ફેલાઈ ગયો છે કારણકે, આ તમામ કર્મચારીઓ કંટ્રોલ રૂમમાં જ ફરજ બજાવે છે, તો ચેપ કેવી રીતે લાગ્યો તે પણ સવાલ છે. હાલ તો તમામ પોલીસ કર્મીઓની સારવાર શરૂ કરવામાં આવી છે..કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેમા પોઝિટિવ કેસોમાં પોલોસ કર્મીઓનો પણ વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 245 જેટલા પોલીસકર્મીઓને સારવાર કરીને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે, જ્યારે અન્ય 60 જેટલા કર્મીઓની સારવાર ચાલી રહી છે..

અમદાવાદઃ કોરોનાને વાઇરસની શરૂઆતથી જ લોકોમાં સંક્રમણ ના વધે તે માટે પોલીસ જવાનો દિવસ રાત ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. જેમાં કોરોના વાઇરસમાં અનેક પોલોસકર્મીઓ સપડાયા છે, ત્યારે આજે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક જ શિફ્ટના 8 પોલીસકર્મીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અમદાવાદમાં કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક જ શિફ્ટના 8 પોલીસકર્મીઓના કોરોના પોઝિટિવ
અમદાવાદમાં કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા એક જ શિફ્ટના 8 પોલીસકર્મીઓના કોરોના પોઝિટિવ
એક સાથે 8 પોલોસકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા કમિશ્નર કચેરીમાં હાહાકાર મચી ગયો છે. હાલ કમિશ્નર કચેરીમાં કોરોનાનો ભય ફેલાઈ ગયો છે કારણકે, આ તમામ કર્મચારીઓ કંટ્રોલ રૂમમાં જ ફરજ બજાવે છે, તો ચેપ કેવી રીતે લાગ્યો તે પણ સવાલ છે. હાલ તો તમામ પોલીસ કર્મીઓની સારવાર શરૂ કરવામાં આવી છે..કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેમા પોઝિટિવ કેસોમાં પોલોસ કર્મીઓનો પણ વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 245 જેટલા પોલીસકર્મીઓને સારવાર કરીને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે, જ્યારે અન્ય 60 જેટલા કર્મીઓની સારવાર ચાલી રહી છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.