ETV Bharat / state

રાજ્યમાં ચાલી રહેલા આંદોલન મામલે કોંગ્રેસના સરકાર પર પ્રહાર

અમદાવાદઃ રાજ્યમાં વિવિધ મુદ્દાઓને લઈને આંદોલન ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ મામલે સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. સરકાર પાસે લોકોને આપવા જવાબ નથી અને લોકોના આંદોલનને સાંભળવા પણ સમય નથી તેવા આક્ષેપો કોંગ્રસ દ્વારા કરવામાં આવ્યાં છે.

author img

By

Published : Jan 20, 2020, 7:17 PM IST

ds
ds

ગુજરાતના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકાર રાજ્યના શિક્ષકોને તીડ ભગાડવા મોકલે છે. ત્યારબાદ સામાજિક કાર્યક્રમમાં ભોજનનો બગાડ ન થાય તે જોવા મોકલે છે. શિક્ષકોને ભણાવવા સિવાય બધા કામમાં સરકાર આગળ કરે છે. શિક્ષણની પરિસ્થિતિ પણ રાજ્યમાં ખરાબ છે. અગાઉ ગુજરાતનો શિક્ષણમાં ૯મો ક્રમ હતો ત્યારે હવે તે ૧૯મો થયો છે. શિક્ષકોની માંગણીઓને સાંભળવા સરકાર તૈયાર નથી તો શિક્ષક કામ કેવી રીતે કરશે.

રાજ્યમાં ચાલી રહેલા આંદોલન મામલે કોંગ્રેસના સરકાર પર પ્રહાર

TATના વિદ્યાર્થીઓએ અગાઉ રજૂઆત કરી હતી. છતામ સરકાર ૨૦ હજારથી વધુ શિક્ષકોની ખાલી જગ્યા માટે ભરતી કરતી નથી. મધ્યાહન ભોજન યોજનામાં પણ કર્મચારીઓ પરેશાન છે. લોક રક્ષક દળ મામલે ચાલી રહેલા આંદોલન મામલે પણ સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

ગુજરાતના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકાર રાજ્યના શિક્ષકોને તીડ ભગાડવા મોકલે છે. ત્યારબાદ સામાજિક કાર્યક્રમમાં ભોજનનો બગાડ ન થાય તે જોવા મોકલે છે. શિક્ષકોને ભણાવવા સિવાય બધા કામમાં સરકાર આગળ કરે છે. શિક્ષણની પરિસ્થિતિ પણ રાજ્યમાં ખરાબ છે. અગાઉ ગુજરાતનો શિક્ષણમાં ૯મો ક્રમ હતો ત્યારે હવે તે ૧૯મો થયો છે. શિક્ષકોની માંગણીઓને સાંભળવા સરકાર તૈયાર નથી તો શિક્ષક કામ કેવી રીતે કરશે.

રાજ્યમાં ચાલી રહેલા આંદોલન મામલે કોંગ્રેસના સરકાર પર પ્રહાર

TATના વિદ્યાર્થીઓએ અગાઉ રજૂઆત કરી હતી. છતામ સરકાર ૨૦ હજારથી વધુ શિક્ષકોની ખાલી જગ્યા માટે ભરતી કરતી નથી. મધ્યાહન ભોજન યોજનામાં પણ કર્મચારીઓ પરેશાન છે. લોક રક્ષક દળ મામલે ચાલી રહેલા આંદોલન મામલે પણ સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

Intro:અમદાવાદ:રાજ્યમાં વિવિધ મુદ્દાઓને લઈને આંદોલન ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ મામલે સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે.સરકાર પાસે લોકોને આપવા જવાબ નથી અને આંદોલન લોકોને સાંભળવા પણ સમય નથી તેવું કોંગ્રસ દ્વારા જણાવવામાં આવ્યું હતું..
Body:
ગુજરાતના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે સરકાર રાજ્યના શિક્ષકોને તીડ ભગવાનના કામે મોકલે છે ત્યારબાદ સામાજિક કાર્યક્રમમાં ભોજનનો બગાડ નાં થાય તે જોવા મોકલે છે.શિક્ષકોને ભણાવવા સિવાય બધા કામમાં સરકાર આગળ કરે છે.શિક્ષણની પરિસ્થિતિ પણ રાજ્યમાં ખરાબ છે.અગાઉ ગુજરાતનો ૯મો કર્મ હતો ત્યારે હવે ૧૯મો થયો છે.શીક્ષકોની માંગણીઓને સાંભળવા સરકાર તૈયાર નથી તો શીક્ષક કામ કેવી રીતે કરશે.

tatના વિધ્યર્થિઓએ અગાઉ રજૂઆત કરી હતી છતા સરકાર ૨૦ હજારથી વધુ શિક્ષકોની ખાલી જગ્યાને પુરતી નથી.મધ્યાહન ભોજન યોજનમાં પણ કર્મચારીઓ પરેશાન છે.લોક રક્ષક દળ મામલે ચાલી રહેલ આંદોલન મામલે પણ સરકાર તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

બાઈટ- મનીષ દોશી(પ્રવક્તા-કોંગ્રેસ)
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.