આ મુદ્દે ચર્ચા કરતાની સાથે સભાગૃહમાં બંને પક્ષના કોર્પોરેટરોને આમને સામને આવી ચૂક્યા હતા. કોંગ્રેસના નેતા પર આવશે પર દુકાનો ભાજપના નેતાઓ પર થયેલા આ રોગમાં શું કાર્યવાહી કરી તે જવાબ માંગ્યો હતો ઉપર હુમલા બાદ આખરે સભા બરખાસ્ત થઈ હતી.
જ્યારે સમગ્ર મામલે મેયરે નિવેદન આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ નાગરિકતા કાયદા મામલે જુઠ્ઠાણું ફેલાવી હિંસા કરે છે, પોતાના કોર્પોરેટરે હિંસાનું કાવત્રું કર્યુ પણ કોઇ પગલાં લીધા નથી અને તેમનો બચાવ કરે છે અને વિપક્ષના આક્ષેપ પર મેયરે જણાવ્યું કે, અમારા નેતાઓ સામે વિરોધના આરોપ નથી લાગ્યા અને જો કોંગ્રેસ સાચી હોય તો CAAનું સમર્થન કરે.