ETV Bharat / sitara

વિવેક ઓબેરોયે કરી સજામ હુસૈન સાથે મમતા બેનર્જીની તુલના, કહ્યું ‘દીદીગીરી’ નહીં ચાલે - National News

મુંબઇ: પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે મંગળવારના રોજ અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા અને પ્રિયંકા શર્માની ધરપકડને લઇને બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉયે બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને આડેહાથ લીધા હતા. ઓબેરૉય એ મમતાને તાનાશાહ દીદી ગણાવી સદ્દામ હુસૈન સાથે તેમની સરખામણી કરી હતી.

ફાઈલ ફોટો
author img

By

Published : May 16, 2019, 12:05 AM IST

વિવેક ઓબેરૉયે મમતા બેનર્જી દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટનો સ્ક્રિનશૉટ શેર કરતા લખ્યું હતું કે, હું સમજી નથી શકતો કે દીદી જેવી સન્માનિત મહિલા કેમ સદ્દાન હુસૈન જેવો વ્યવહાર કરી રહી છે. તેમની માન્યતા તો જુઓ લોકતંત્ર ખતરામાં છે, અને ખુદ તાનાશાહ દીદીને જ ખતરો છે. પહેલા પ્રિયંકા શર્મા અને હવે તેજેન્દ્ર બગ્ગા, આ દીદીગીરી નહી ચાલે'

સોશિયલ મીડિયામાં મમતા બેનર્જી પર આપત્તિજનક મીમ શેર કરવા મામલે પશ્ચિમ બંગાળની પ્રિયંકા શર્મા નામની BJP કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સુપ્રિમ કોર્ટે શરતી જામીન મળ્યા બાદ પ્રિયંકા શર્માને બુધવારના રોજ છોડવામાં આવી હતી. જો કે બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉયે ટ્વિટમાં આ સંદર્ભે ઉલ્લેખ પણ કર્યો હતો. તો BJPના IT સેલના ચીફ અમિત માલવીયાએ પણ દાવો કર્યો હતો કે, કલકત્તામાં તેજેન્દ્રપાલ સિંહ બગ્ગા સહિત તમામ BJP નેતાઓ, કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી છે.

વિવેક ઓબેરૉયે મમતા બેનર્જી દ્વારા કરવામાં આવેલા એક ટ્વિટનો સ્ક્રિનશૉટ શેર કરતા લખ્યું હતું કે, હું સમજી નથી શકતો કે દીદી જેવી સન્માનિત મહિલા કેમ સદ્દાન હુસૈન જેવો વ્યવહાર કરી રહી છે. તેમની માન્યતા તો જુઓ લોકતંત્ર ખતરામાં છે, અને ખુદ તાનાશાહ દીદીને જ ખતરો છે. પહેલા પ્રિયંકા શર્મા અને હવે તેજેન્દ્ર બગ્ગા, આ દીદીગીરી નહી ચાલે'

સોશિયલ મીડિયામાં મમતા બેનર્જી પર આપત્તિજનક મીમ શેર કરવા મામલે પશ્ચિમ બંગાળની પ્રિયંકા શર્મા નામની BJP કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સુપ્રિમ કોર્ટે શરતી જામીન મળ્યા બાદ પ્રિયંકા શર્માને બુધવારના રોજ છોડવામાં આવી હતી. જો કે બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉયે ટ્વિટમાં આ સંદર્ભે ઉલ્લેખ પણ કર્યો હતો. તો BJPના IT સેલના ચીફ અમિત માલવીયાએ પણ દાવો કર્યો હતો કે, કલકત્તામાં તેજેન્દ્રપાલ સિંહ બગ્ગા સહિત તમામ BJP નેતાઓ, કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી છે.

Intro:Body:

विवेक ओबेरॉय ने सद्दाम हुसैन से की ममता बनर्जी की तुलना, कहा- 'दीदीगिरी नही चलेगी'



विवेक ओबेरॉय ने पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी पर हमला करते हुए उनकी तुलना इराक के दिवंगत तानाशाह सद्दाम हुसैन से की है. ओबेरॉय ने कहा है कि खुद तानाशाह दीदी से ही लोकतंत्र खतरे में है.



मुंबई: पश्चिम बंगाल के कोलकाता में मंगलवार को अमित शाह के रोड शो में हुई हिंसा और प्रियंका शर्मा की गिरफ्तारी को लेकर बॉलीवुड अभिनेता विवेक ओबेरॉय ने बंगाल की मुख्यमंत्री ममता बनर्जी को निशाने पर लिया है. ओबेरॉय ने ममता को तानाशाह दीदी बताते हुए उनकी तुलना सद्दाम हुसैन से की. 



एक्टर ने ममता के 'लोकतंत्र खतरे में है' ट्वीट का स्क्रीनशॉट शेयर करते हुए ट्वीट किया, "मैं समझ नहीं पाता हूं कि दीदी जैसी सम्मानित महिला क्यों सद्दाम हुसैन की तरह व्यवहार कर रही हैं. विडंबना देखिए, कि लोकतंत्र खतरे में है और उसे खुद तानाशाह दीदी से खतरा है. पहले प्रियंका शर्मा और अब तेजिंदर बग्गा. यह दीदीगीरी नहीं चलेगी."





बता दें कि सोशल मीडिया पर ममता बनर्जी पर आपत्तिजनक मीम शेयर करने को लेकर पश्चिम बंगाल में प्रियंका शर्मा नाम की बीजेपी कार्यकर्ता को गिरफ्तार किया गया था. बाद में सुप्रीम कोर्ट से सशर्त जमानत मिलने के बाद प्रियंका शर्मा बुधवार को रिहा हुईं. ओबेरॉय ने ट्वीट में उन्हीं का जिक्र किया है. इसके अलावा, बीजेपी आईटी सेल के चीफ अमित मालवीय ने दावा किया कि कोलकाता में तजिंदर पाल सिंह बग्गा समेत तमाम बीजेपी नेताओं, कार्यकर्ताओं को हिरासत में लिया गया है.बता दें कि विवेक ओबेरॉय प्रधानमंत्री नरेंद्र मोदी की बायोपिक को लेकर सुर्खियों में हैं. विवेक इस फिल्म में लीड रोल में हैं. हालांकि चुनाव आचार संहिता के मद्देनजर इस फिल्म की रिलीज पर रोक लगा दी गई थी. अब यह फिल्म चुनाव परिणाम के बाद रिलीज होगी.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.