ETV Bharat / sitara

ડિરેક્ટર મણિ રત્નમની તબિયત લથડી, ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં ખસેડાયા

author img

By

Published : Jun 17, 2019, 11:16 AM IST

ન્યુઝ ડેસ્કઃ હદય સંબધી બિમારીના કારણે નિર્દેશક મણીરત્નમની તબિયત અચાનક ખરાબ થઈ હતી. તેમને તાત્કાલીક ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

ડાયરેક્ટર મણિ રત્નમની તબિયત લથડી, ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં ખસેડાયા

ફિલ્મ ડાયરેક્ટર મણી રત્નમને 2004થી હ્દય સંબધી બિમારી છે. 2004માં દ યુવા ફિલ્મના શુટિંગ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. 2015માં શ્રીનગરમાં પ્રવાસ દરમિયાન પણ તેમની તબિયત વધુ બગડી હતી. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક દિલ્હી લઈ જવાયા હતાં. આ દરમિયાન તેમને લોકોની નજરથી દુર રખાયા હતા. હાલમાં તેઓ પોની ઈન સેલવન નામની ફિલ્મ પર કામ કરી રહ્યા છે. જેમાં પણ વિલંબ થઈ રહ્યો છે.

આ ફિલ્મ અમરાર કાલકીના પુસ્તક પર આધારિત છે. લાયકા પ્રોડક્શને ફિલ્મ બનાવવા માટે હાથ અધ્ધર કરી લેતા તેેઓ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ સાતે વાત કરવાનું વિચારી રહ્યા હતાં. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચનને લેવાની વાત ચાલી રહી હતી. ઉપરાંત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન. આમલા પૉલ, જયરામ રવિનું નામ પણ ચર્ચામાં હતું. આ ફિલ્મ બાહુબલી જેટલા બજેટની બનનાર હતી. મણિ રત્નમની છેલ્લી ફિલ્મ ચાકુ ચિંતા બનામ હિટ થઈ હતી.હવે મણી રત્નમથી તબિયતને લઈને આ સમાચાર આવતા આગામી પ્રોજેક્ટને અસર થશે. તેમની તબિયતને લઈ તેમના પ્રશંસકોમાં ચિંતા જોવા મળી છે.

ફિલ્મ ડાયરેક્ટર મણી રત્નમને 2004થી હ્દય સંબધી બિમારી છે. 2004માં દ યુવા ફિલ્મના શુટિંગ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. 2015માં શ્રીનગરમાં પ્રવાસ દરમિયાન પણ તેમની તબિયત વધુ બગડી હતી. જેથી તેમને સારવાર માટે તાત્કાલિક દિલ્હી લઈ જવાયા હતાં. આ દરમિયાન તેમને લોકોની નજરથી દુર રખાયા હતા. હાલમાં તેઓ પોની ઈન સેલવન નામની ફિલ્મ પર કામ કરી રહ્યા છે. જેમાં પણ વિલંબ થઈ રહ્યો છે.

આ ફિલ્મ અમરાર કાલકીના પુસ્તક પર આધારિત છે. લાયકા પ્રોડક્શને ફિલ્મ બનાવવા માટે હાથ અધ્ધર કરી લેતા તેેઓ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ સાતે વાત કરવાનું વિચારી રહ્યા હતાં. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચનને લેવાની વાત ચાલી રહી હતી. ઉપરાંત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન. આમલા પૉલ, જયરામ રવિનું નામ પણ ચર્ચામાં હતું. આ ફિલ્મ બાહુબલી જેટલા બજેટની બનનાર હતી. મણિ રત્નમની છેલ્લી ફિલ્મ ચાકુ ચિંતા બનામ હિટ થઈ હતી.હવે મણી રત્નમથી તબિયતને લઈને આ સમાચાર આવતા આગામી પ્રોજેક્ટને અસર થશે. તેમની તબિયતને લઈ તેમના પ્રશંસકોમાં ચિંતા જોવા મળી છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/mani-ratnam-hospitalised-due-to-cardiac-problems-2-2/na20190617090816405



डायरेक्टर मणि रत्नम चेन्नई के अपोलो अस्पताल में भर्ती





मुंबई : फिल्ममेकर मणि रत्नम को चेन्नई के अपोलो अस्पताल में भर्ती किया गया है. सूत्रों के मुताबिक, उनको दिल से संबंधी कुछ समस्याएं हैं.



आपको बता दें कि उन्हें दिल संबंधी बीमारी पहले से है. 2004 में 'युवा' के सेट पर उन्हें हार्ट अटैक आया था. 2015 में भी उन्हें अस्पताल में भर्ती किया गया था. वो श्रीनगर में हॉलिडे मना रहे थे, तभी उन्हें सीने में दर्द की शिकायत हुई.



वहीं उन्हें इलाज के लिए दिल्ली लाया गया था. हालांकि उनके परिवार ने इसे पब्लिक की नज़रों से दूर रखा था. 2018 में फिर ऐसी खबर आई थी कि दिल की समस्या के कारण उन्हें अस्पताल में भर्ती किया गया था. हालांकि उस समय अस्पताल ने कहा था कि उनका बस चेक अप किया गया है. इसके बाद उन्हें घर भेज दिया गया था.





उनके प्रोफेशनल फ्रंट की बात करें तो वो फिलहाल पोनी इन सेलवन में बिजी हैं. हालांकि इस फिल्म के साथ भी समस्याएं आ रही हैं. फिल्म अमरार कालकी के अपन्यास पर आधारित है. रिपोर्ट के मुताबिक, लायका प्रोडक्शन इस फिल्म से हट गई है, जिसका कारण अभी तक पता नहीं चल पाया है.



वहीं कहा जा रहा था कि मणि रत्नम इस फिल्म के लिए रिलायंस एंटरटेनमेंट से बात करने वाले थे. इसमें ऐश्वर्या राय बच्चन को लेने की बात चल रही थी. कहा जा रहा था कि ये फिल्म एसएस राजामौली के 'बाहुबली' सीरीज़ जितना बड़ा होने वाला था.



इस फिल्म के लिए अमिताभ बच्चन, आमला पॉल, जयराम रवि का नाम भी सामने आ रहा था. मणि रत्नम की अंतिम फिल्म चाकू चिंता बनाम हिट हुई थी. इसे क्रिटिक्स ने भी पसंद किया था.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.