ETV Bharat / sitara

હોસ્પિટલથી પરત ફર્યા બાદ સામે આવ્યો લતાજીનો ફોટો, ફેન્સનો માન્યો આભાર

મુંબઈ: દિગ્ગજ ગાયિકા લતા મંગેશકર લગભગ 1 મહિના બાદ હોસ્પિટલમાંથી પરત આવી ગયા છે. હોસ્પિટલમાંથી પરત ફર્યા બાદ સ્વર કોકિલાએ ઠીક થવાની પ્રાર્થના કરનારા સૌ લોકોનો આભાર સોશિયલ મીડિયા પર માન્યો હતો.

author img

By

Published : Dec 10, 2019, 10:09 AM IST

lata mangeshkar
lata mangeshkar

તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં તેઓ હોસ્પિટલની નર્સ સાથે દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 અઠવાડિયાથી ન્યુમોનિયાની સારવાર લીધા બાદ રવિવારે ઘરે પરત ફર્યા હતા. 90 વર્ષીય ગાયિકા લતાજીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ લતાજીએ ટ્વિટર દ્વારા ફેન્સને તબિયત વિશે જણાવ્યું હતુ. તેમણે ટ્વિટર પર લખ્યું કે, 'નમસ્કાર, છેલ્લા 28 દિવસોથી હું બ્રીચ કૈંડી હોસ્પિટલમાં હતી. મને ન્યુમોનિયા થયો હતો. ડૉકટરે કહ્યું કે, મારે હોસ્પિટલમાં રહિને જ સારવાર લેવી જોઈએ અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ઘરે જવું જોઈએ. માઇ અને બાબાના આશીર્વાદથી આજે હું ઘરે પરત ફરી છું '

lata mangeshkar
સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

લતા મંગેશકરના ઘરે પરત ફરવા પર બોલિવૂડ સેલેબ્સે પણ ખુશી વ્યક્ત કરી છે. લતા મંગેશકરના ભાઈ અભિનેતા દિલીપ કુમારે પણ તેમની સ્વસ્થતા પર ખુશી વ્યક્ત કરી હતી. દિલીપ કુમારે ટ્વિટ કરતા કહ્યું કે 'એ સાંભળીને આનંદ થયો કે મારી નાની બહેન લતાની તબિયત સારી છે અને હવે તે તેના ઘરે છે. કૃપા કરીને તમારી સંભાળ રાખો'

તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં તેઓ હોસ્પિટલની નર્સ સાથે દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 અઠવાડિયાથી ન્યુમોનિયાની સારવાર લીધા બાદ રવિવારે ઘરે પરત ફર્યા હતા. 90 વર્ષીય ગાયિકા લતાજીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ લતાજીએ ટ્વિટર દ્વારા ફેન્સને તબિયત વિશે જણાવ્યું હતુ. તેમણે ટ્વિટર પર લખ્યું કે, 'નમસ્કાર, છેલ્લા 28 દિવસોથી હું બ્રીચ કૈંડી હોસ્પિટલમાં હતી. મને ન્યુમોનિયા થયો હતો. ડૉકટરે કહ્યું કે, મારે હોસ્પિટલમાં રહિને જ સારવાર લેવી જોઈએ અને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ ઘરે જવું જોઈએ. માઇ અને બાબાના આશીર્વાદથી આજે હું ઘરે પરત ફરી છું '

lata mangeshkar
સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

લતા મંગેશકરના ઘરે પરત ફરવા પર બોલિવૂડ સેલેબ્સે પણ ખુશી વ્યક્ત કરી છે. લતા મંગેશકરના ભાઈ અભિનેતા દિલીપ કુમારે પણ તેમની સ્વસ્થતા પર ખુશી વ્યક્ત કરી હતી. દિલીપ કુમારે ટ્વિટ કરતા કહ્યું કે 'એ સાંભળીને આનંદ થયો કે મારી નાની બહેન લતાની તબિયત સારી છે અને હવે તે તેના ઘરે છે. કૃપા કરીને તમારી સંભાળ રાખો'

Intro:Body:

https://www.etvbharat.com/hindi/jharkhand/sitara/cinema/lata-mangeshkars-photos-from-her-recovery-go-viral-as-she-returns-home-hale-and-hearty/na20191210084015126



अस्पताल से लौटने के बाद सामने आई लता जी की ये तस्वीर


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.