ETV Bharat / sitara

બોલીવુડ એકટ્રેસ વિદ્યા સિંહાનું મુંબઈમાં 71 વર્ષની વયે નિધન

મુંબઈઃ બોલીવુડ એકટ્રેસ વિદ્યા સિંહાનું 71 વર્ષની ઉંમરે નિધન થયું છે. જે બાસુ ચેટર્જીની ફિલ્મ 'રજનીગંધા' માટે ફેમસ છે. લાંબા ગાળાની બિમારી બાદ જૂહુ સ્થિત હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં.

author img

By

Published : Aug 15, 2019, 7:22 PM IST

Updated : Aug 16, 2019, 11:22 AM IST

file

હાલ ટીવી સિરિયલ 'કુલ્ફી કુમાર બાજેવાલા'માં મહત્ત્વનો રોલ ભજવનાર બોલીવુડ એકટ્રેસ વિદ્યા સિંહાનું નિધન થયું છે. તે લાંબા સમયથી બિમારીનો સામનો કરી રહ્યા હતાં. અચાનક વધારે તબિયત લથડતા તેમને જૂહુ સ્થિત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે બપોરે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

વિદ્યા સિંહાએ ‘છોટી સી બાત’, ‘રજનીગંધા’, ‘પતિ પત્ની ઔર વો’, ‘તુમ્હારે લિયે’, ‘મુક્તિ’, ‘ઈનકાર’, ‘સ્વયંવર’, ‘મગરૂર’, ‘સફેદ જૂઠ’ સહિતની ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે લોકપ્રિય ટીવી સિરિયલ્સ ‘કાવ્યાંજલિ’, અને ‘કૂબૂલ હૈં’,માં પણ કામ કર્યું છે. જ્યારે હાલ તે ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં કામ કરી રહ્યાં હતા.

હાલ ટીવી સિરિયલ 'કુલ્ફી કુમાર બાજેવાલા'માં મહત્ત્વનો રોલ ભજવનાર બોલીવુડ એકટ્રેસ વિદ્યા સિંહાનું નિધન થયું છે. તે લાંબા સમયથી બિમારીનો સામનો કરી રહ્યા હતાં. અચાનક વધારે તબિયત લથડતા તેમને જૂહુ સ્થિત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે બપોરે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

વિદ્યા સિંહાએ ‘છોટી સી બાત’, ‘રજનીગંધા’, ‘પતિ પત્ની ઔર વો’, ‘તુમ્હારે લિયે’, ‘મુક્તિ’, ‘ઈનકાર’, ‘સ્વયંવર’, ‘મગરૂર’, ‘સફેદ જૂઠ’ સહિતની ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે લોકપ્રિય ટીવી સિરિયલ્સ ‘કાવ્યાંજલિ’, અને ‘કૂબૂલ હૈં’,માં પણ કામ કર્યું છે. જ્યારે હાલ તે ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં કામ કરી રહ્યાં હતા.

Intro:Body:

બોલીવુડ એકટ્રેસ વિદ્યા સિંહાનું 71 વર્ષે નિધન



મુંબઈઃ બોલીવુડ એકટ્રેસ વિદ્યા સિંહાનું 71 વર્ષની ઉંમરે નિધન થયું છે.  જે બાસુ ચેટર્જીની ફિલ્મ 'રજનીગંધા' માટે ફેમસ છે. લાંબા ગાળાની બિમારી બાદ જૂહુ સ્થિત હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. 

હાલ ટીવી સિરિયલ 'કુલ્ફી કુમાર બાજેવાલા'માં મહત્ત્વનો રોલ કરનાર  બોલીવુડ એકટ્રેસ વિદ્યા સિંહાનું નિધન થયું છે. તે લાંબા સમયથી બિમારીનો સામનો કરી રહ્યા હતાં. અચાનક વધારે તબિયત બગડતા તેમને જૂહુ સ્થિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આજે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

વિદ્યા સિંહાએ ‘છોટી સી બાત’, ‘રજનીગંધા’, ‘પતિ પત્ની ઔર વો’, ‘તુમ્હારે લિયે’, ‘મુક્તિ’, ‘ઈનકાર’, ‘સ્વયંવર’, ‘મગરૂર’, ‘સફેદ જૂઠ’ સહિતની ફિલ્મ્સમાં કામ કર્યું હતું. તેમણે લોકપ્રિય ટીવી સિરિયલ્સ ‘કાવ્યાંજલિ’, અને ‘કૂબૂલ હૈં’,માં કામ કર્યું છે. જ્યારે હાલ તે  ‘કુલ્ફી કુમાર બાજેવાલા’માં કામ કરી રહ્યાં હતા. 

Conclusion:
Last Updated : Aug 16, 2019, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.