ETV Bharat / international

COVID-19: દુનિયાભરમાં 2.80 લાખ લોકોના મોત

author img

By

Published : May 10, 2020, 11:34 AM IST

વિશ્વવ્યાપી કોરોના મહામારી (COVID-19)ના કારણે લાખો લોકોના મોત થઈ રહ્યા છે. ગત વર્ષ ડિસેમ્બર મહિનામાં પહેલો સંક્રમિત કેસ સામે આવ્યો હતો. આ બીમારીના કારણે 2.80 લાખ લોકોના મોત થયા છે. દુનિયામાં 180થી વધુ દેશમાં 41.01 લાખથી વધી લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

COVID-19
COVID-19

હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના રોગચાળાના કારણે દુનિયાભરમાં 10 મેથી સવારે 10 કલાક (ભારતીય સમયનુસાર) સુધી 2.80 લાખથી વધુ લોકોના મોત થયા હતા.

દુનિયાભરમાં કોરોના મહામારી કારણે 2.80 લાખ લોકોના મોત
દુનિયાભરમાં કોરોના મહામારી કારણે 2.80 લાખ લોકોના મોત

વિશ્વભરમાં કોરોના સંક્રમણના કારણે 2,80,435 લોકોના મોત થયા છે. જ્યારે 41,01,641 લોકો કોરોનાથી સંક્રમિત છે.

વર્લ્ડોમીટરની આંકડાકીય માહિતી અનુસાર,કોરોના વાઈરસથી સંક્રમિત 14 લાખથી વધુ લોકો સ્વસ્થ્ય થયા છે

હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના રોગચાળાના કારણે દુનિયાભરમાં 10 મેથી સવારે 10 કલાક (ભારતીય સમયનુસાર) સુધી 2.80 લાખથી વધુ લોકોના મોત થયા હતા.

દુનિયાભરમાં કોરોના મહામારી કારણે 2.80 લાખ લોકોના મોત
દુનિયાભરમાં કોરોના મહામારી કારણે 2.80 લાખ લોકોના મોત

વિશ્વભરમાં કોરોના સંક્રમણના કારણે 2,80,435 લોકોના મોત થયા છે. જ્યારે 41,01,641 લોકો કોરોનાથી સંક્રમિત છે.

વર્લ્ડોમીટરની આંકડાકીય માહિતી અનુસાર,કોરોના વાઈરસથી સંક્રમિત 14 લાખથી વધુ લોકો સ્વસ્થ્ય થયા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.