ETV Bharat / international

શિંજો આબેની ભારત યાત્રા સ્થગિત, વિદેશ મંત્રાલયે આપી જાણકારી

author img

By

Published : Dec 13, 2019, 5:06 PM IST

નવી દિલ્હી : જાપાનના વડાપ્રધાન શિંજો આબેની ભારત યાત્રા બન્ને દેશોની સહમતિ બાદ સ્થગિત કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જાણકારી આપી હતી.

shinzo abe
શિંજો આબેની ભારત યાત્રા સ્થગિત,વિદેશ મંત્રાલયે આપી જાણકારી

રવીશ કુમારે કહ્યું કે, વડાપ્રધાન આબેના ભારતની યાત્રાના સંદર્ભમાં બન્ને દેશોની સહમતિથી આ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.

રવીશ કુમારે કહ્યું કે, વડાપ્રધાન આબેના ભારતની યાત્રાના સંદર્ભમાં બન્ને દેશોની સહમતિથી આ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.

Intro:Body:



નવી દિલ્હી : જાપાનના વડાપ્રધાન શિંજો આબેની ભાકત યાત્રા બન્ને દેશોની સહમતિ બાદ સેથગિત કરવામાં આવી છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જાણકારી આપી હતી.



રવીશ કુમારે કહ્યું કે, વડાપ્રધાન આબેના ભારતની યાત્રાના સંદર્ભમાં બન્ને દેશોની સહમતિથી આ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.