ETV Bharat / international

ઇન્ડોનેશિયામાં પુર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 30ને પાર

author img

By

Published : Apr 29, 2019, 4:42 PM IST

ન્યુઝ ડેસ્કઃ ઈન્ડોનેશિયાના બેંગકુલુ પ્રાંત અને રાજધાની જકાર્તામાં પુર અને ભૂસ્ખલન કારણે સોમવારે મૃત્યુઆંક 31એ પહોંચ્યો હતો. તેમજ 13 લોકોના ગુમ થયાના સમાચાર સામે આવ્યા હતા.

પ્રતિકાત્મક ફોટો

મળતી વિગત અનુસાર, શુક્રવારે પુર અને ભૂસ્ખલનની ઘટના સર્જાય હતી. હાલની સ્થિતી અનુસાર ઘટના બાદ પુરના પાણીમાં ઘટાળો જોવા મડ્યો છે, પરંતુ સરકારે સમગ્ર જનતાને સાવચેત રહેવા ચેટવણી આપી છે કારણ કે, હજુ પણ ભારે વરસાદની આગાહી સેવાઇ રહી છે. મહત્વનું છે કે, ઘટના બાદ 12,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કુલ 184 ધર, 7 શૈક્ષણિક સંસ્થાઓ અને 40 અન્ય જગ્યાઓ નષ્ટ થઈ ગઈ હતી.

NDMA (National Disaster Management Agency)ના પ્રવક્તા સુતોપો નુગ્રોહોએ કહ્યું હતું કે, પુર અને ભુસ્ખલન કારણે વિજળી સેવા પણ પ્રભાવિત થઈ છે. જેના કારણે ભોગ બનેલા વિસ્તારોમાં સહાયતા પહોચાડવામાં સમય લાગી રહ્યો છે.

મળતી વિગત અનુસાર, શુક્રવારે પુર અને ભૂસ્ખલનની ઘટના સર્જાય હતી. હાલની સ્થિતી અનુસાર ઘટના બાદ પુરના પાણીમાં ઘટાળો જોવા મડ્યો છે, પરંતુ સરકારે સમગ્ર જનતાને સાવચેત રહેવા ચેટવણી આપી છે કારણ કે, હજુ પણ ભારે વરસાદની આગાહી સેવાઇ રહી છે. મહત્વનું છે કે, ઘટના બાદ 12,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કુલ 184 ધર, 7 શૈક્ષણિક સંસ્થાઓ અને 40 અન્ય જગ્યાઓ નષ્ટ થઈ ગઈ હતી.

NDMA (National Disaster Management Agency)ના પ્રવક્તા સુતોપો નુગ્રોહોએ કહ્યું હતું કે, પુર અને ભુસ્ખલન કારણે વિજળી સેવા પણ પ્રભાવિત થઈ છે. જેના કારણે ભોગ બનેલા વિસ્તારોમાં સહાયતા પહોચાડવામાં સમય લાગી રહ્યો છે.

Intro:Body:

इंडोनेशिया में बाढ़, भूस्खलन से मरने वालों की संख्या 31 हुई



जकार्ता, 29 अप्रैल (आईएएनएस)| इंडोनेशिया के बेंगकुलु प्रांत और राजधानी जकार्ता में बाढ़ और भूस्खलन से मरने वालों की संख्या सोमवार को बढ़कर 31 हो गई है जबकि 13 लापता लोगों की तलाश की जारी है। आपदा एजेंसी के अधिकारियों ने यह जानकारी दी।





समाचार एजेंसी सिन्हुआ के मुताबिक, शुक्रवार को प्रांत में भूस्खलन हुआ और बाढ़ आई। हालांकि, पानी कम हुआ है लेकिन आपदा एजेंसी के अधिकारियों ने लोगों को आगाह किया है क्योंकि और मूसलाधार बारिश होने की आशंका है। 



12,000 से अधिक लोगों को उनके घरों से निकाला गया। कुल 184 घर, सात शैक्षणिक संस्थान और 40 अन्य बुनियादी ढांचा सुविधाएं, जिनमें सड़क, पुल, वॉटर चैनल और फैसिलिटीज शामिल हैं वे नष्ट हो गए। 



राष्ट्रीय आपदा प्रबंधन एजेंसी के प्रवक्ता सुतोपो पुरवो नुग्रोहो ने कहा कि आपदा ने बुनियादी परिवहन ढांचे को भी नुकसान पहुंचाया है और बिजली आपूर्ति प्रभावित हुई है जिसके चलते प्रभावित क्षेत्रों में संचार और सहायता वितरण में रुकावट आई है। 



--आईएएनएस


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.