ETV Bharat / city

કોંગ્રેસ CAAનો વિરોધ કરી દેશના ભાગલા પડાવી રહી છે: CM રૂપાણી

વડોદરાઃ વડોદરા સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત એમ.એસ.યુનિવર્સીટી ખાતે વિકાસના કામોના લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ભાજપ સરકારની વિકાસ નીતિને ઉજાગર કરવા સાથે CAAનો વિરોધ કરનાર કોંગ્રેસ પર મુખ્યપ્રધાન રૂપાણીએ આકરા પ્રહારો કર્યા હતા.

author img

By

Published : Dec 25, 2019, 6:24 PM IST

Updated : Dec 25, 2019, 6:43 PM IST

cm rupani
cm rupani

રાજ્યમાં બુધવારે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે ખેડૂતોને સહાય પેકેજનું વિતરણ કર્યું હતું. આ સાથે એમ.એસ.યુનિવર્સીટી ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભારત રત્ન અટલ બિહારી બાજપેયી ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોલીસી રિસર્ચ એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના નામાભીકરણ અને લોકાર્પણ કર્યું હતું.

CM રૂપાણીએ CAA મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,રાજયકક્ષાના પ્રધાન યોગેશ પટેલ, સાંસદ, મેયર, રાજમાતા અને યુનિવર્સીટીના ચાન્સેલર સુભાંગીની રાજે ગાયકવાડ, વાઈસ ચાન્સેલર, સહિત સિન્ડિકેટ સભ્યો અધ્યાપકો અને વિવિધ મહાનુભાવો હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારે પાસ કરેલા નાગરિકતા સુધારા કાયદા સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન ,બાંગલાદેશના શરણાર્થીઓને આ કાયદાથી ઉપાય મળશે.

જોકે, તેઓએ કોંગ્રેસ પર કાયદાનો વિરોધ કરી ભાગલા પાડી રહી હોવાના આક્ષેપ કર્યા હતાં. કોંગ્રેસ પાછા દેશમાં આવેલા હિન્દુ શરણાર્થીઓની સામે વિઘ્ન ઉભું કરી રહી હોવાના ગંભીર આક્ષેપ પણ વિપક્ષ પર કર્યા હતાં. ગુજરાતમાં સરકારે ભ્રષ્ટાચાર માટેના તમામ દરવાજા બંધ કર્યા હોવાનું જણાવી એસીબીના અધિકારી પણ જો ભ્રષ્ટાચાર કરતા હશે તો તેને પણ સરકાર છોડવામાં નહી આવે તેવું કહી સરકાની કટિબદ્ધતા દર્શાવી હતી. cm rupani

રાજ્યમાં બુધવારે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે ખેડૂતોને સહાય પેકેજનું વિતરણ કર્યું હતું. આ સાથે એમ.એસ.યુનિવર્સીટી ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભારત રત્ન અટલ બિહારી બાજપેયી ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોલીસી રિસર્ચ એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના નામાભીકરણ અને લોકાર્પણ કર્યું હતું.

CM રૂપાણીએ CAA મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,રાજયકક્ષાના પ્રધાન યોગેશ પટેલ, સાંસદ, મેયર, રાજમાતા અને યુનિવર્સીટીના ચાન્સેલર સુભાંગીની રાજે ગાયકવાડ, વાઈસ ચાન્સેલર, સહિત સિન્ડિકેટ સભ્યો અધ્યાપકો અને વિવિધ મહાનુભાવો હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારે પાસ કરેલા નાગરિકતા સુધારા કાયદા સંદર્ભે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધતા જણાવ્યું હતું કે, પાકિસ્તાન ,બાંગલાદેશના શરણાર્થીઓને આ કાયદાથી ઉપાય મળશે.

જોકે, તેઓએ કોંગ્રેસ પર કાયદાનો વિરોધ કરી ભાગલા પાડી રહી હોવાના આક્ષેપ કર્યા હતાં. કોંગ્રેસ પાછા દેશમાં આવેલા હિન્દુ શરણાર્થીઓની સામે વિઘ્ન ઉભું કરી રહી હોવાના ગંભીર આક્ષેપ પણ વિપક્ષ પર કર્યા હતાં. ગુજરાતમાં સરકારે ભ્રષ્ટાચાર માટેના તમામ દરવાજા બંધ કર્યા હોવાનું જણાવી એસીબીના અધિકારી પણ જો ભ્રષ્ટાચાર કરતા હશે તો તેને પણ સરકાર છોડવામાં નહી આવે તેવું કહી સરકાની કટિબદ્ધતા દર્શાવી હતી. cm rupani

Intro:વડોદરા સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત એમ.એસ.યુનિવર્સીટી ખાતે આયોજીત કાર્યક્રમમાં ભાજપ સરકારની વિકાસ નીતિને ઉજાગર કરવા સાથે CAA નો વિરોધ કરનાર કોંગ્રેસ પર મુખ્યમંત્રી રૂપાણીએ આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા.



Body:રાજ્યમાં આજે,સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે ખેડૂતોને સહાય પેકેજનું વિતરણ કર્યું હતું.સાથે એમ.એસ.યુનિવર્સીટી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારત રત્ન અટલ બિહારી બાજપેયી ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોલીસી રિસર્ચ એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝના નામાભીકરણ અને લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી,રાજયકક્ષાના મંત્રી યોગેશ પટેલ,સાંસદ,મેયર,રાજમાતા અને યુનિવર્સીટીના ચાન્સેલર સુભાંગીની રાજે ગાયકવાડ,વાઈસ ચાન્સેલર ,સહિત સિન્ડિકેટ સભ્યો અધ્યાપકો અને વિવિધ મહાનુભાવો હાજર રહ્યા હતા.કેન્દ્ર સરકારે પાસ કરેલા નાગરિકતા સુધારા કાયદા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું... કે, પાકિસ્તાન ,બાંગલાદેશના શરણાર્થીઓને આ કાયદાથી ઉપાય મળશે.Conclusion:જોકે તેઓએ કોંગ્રેસ કાયદાનાં વિરોધ કરી ભાગલા પાડી રહી હોવાના આક્ષેપ કર્યા હતાં.કોંગ્રેસ પાછા દેશમાં આવેલા હિન્દુ શરણાર્થીઓની સામે વિઘ્ન ઉભું કરી રહી હોવાના ગંભીર આક્ષેપ કર્યાહતાં.ગુજરાતમાં સરકારે ભ્રષ્ટાચાર માટેના તમામ દરવાજા બંધ કર્યા હોવાનું જણાવી એસીબીના અધિકારી પણ જો ભ્રષ્ટાચાર કરતા હશે તો તેને પણ સરકાર છોડશે નહી તેમ કહી સરકારની પીઠ થપથપાવી હતી.
Last Updated : Dec 25, 2019, 6:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.