ETV Bharat / city

રાજ્યામાં છેલ્લા 24 કલાકમાં 1 મોત સાથે 278 કેસો પોઝિટિવ નોંધાયા

author img

By

Published : Feb 17, 2021, 10:13 PM IST

રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર યથાવત હતો પરંતુ દિવાળી બાદ સતત 1500 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવ્યા હતા. જેને લઇને રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 278 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1 મોત નિપજ્યું છે.

ગાંધીનગર
ગાંધીનગર

  • રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થયો
  • છેલ્લા 24 કલાકમાં 278 પોઝિટિવ કેસ નોંધાયા
  • રાજ્યમાં કુલ 1 લોકોને કોરોના થી મોત થયા
  • છેલ્લા 24 કલાકમાં 273 દર્દીઓ આપવામાં આવી રજા

ગાંધીનગરઃ રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર યથાવત હતો પરંતુ દિવાળી બાદ સતત 1500 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવ્યા હતા. જેને લઇને રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 278 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1 મોત નિપજ્યું છે. જ્યારે 8 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં રિકવરી રેટમાં વધારો થયો

રાજયમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 97.70 ટકા થયો છે. જ્યારે આજે રાજ્યમાં કુલ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે હવે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી પણ રાજ્યમાં અત્યા૨ સુધીમાં કુલ 2,59,928 દર્દીઓ કોરોના સામેની જંગના જીત મેળવી છે.

રાજ્યામાં છેલ્લા 24 કલાકમાં 1 મોત સાથે 278 કેસો પોઝિટિવ નોંધાયા
રાજ્યામાં છેલ્લા 24 કલાકમાં 1 મોત સાથે 278 કેસો પોઝિટિવ નોંધાયા

1268 કેન્દ્રોમાં 7,67,611 લોકોને રસી આપી

16 જાન્યુઆરીથી ગુજરાત રાજ્યમાં રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં આજે 317 કેન્દ્રો પર 3,718 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 7,05,630 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે.

રાજ્યમાં કુલ 1,703 એક્ટિવ કેસ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,703 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 32 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 1,671 સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 44,03 જેટલા મૃત્યુ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 58, રાજકોટ કોર્પોરેશનમાં 34, સુરત કોર્પોરેશનમાં 43 અને બરોડા કોર્પોરેશનમાં 50 કુલ કેસ આવ્યા છે.

  • રાજ્યમાં કોરોનાનો કહેર ઓછો થયો
  • છેલ્લા 24 કલાકમાં 278 પોઝિટિવ કેસ નોંધાયા
  • રાજ્યમાં કુલ 1 લોકોને કોરોના થી મોત થયા
  • છેલ્લા 24 કલાકમાં 273 દર્દીઓ આપવામાં આવી રજા

ગાંધીનગરઃ રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર યથાવત હતો પરંતુ દિવાળી બાદ સતત 1500 થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, ત્યારે રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવ્યા હતા. જેને લઇને રાજ્યમાં હવે કોરોના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 278 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 1 મોત નિપજ્યું છે. જ્યારે 8 જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં રિકવરી રેટમાં વધારો થયો

રાજયમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટમાં પણ વધારો થયો છે. જે રેટ હવે 97.70 ટકા થયો છે. જ્યારે આજે રાજ્યમાં કુલ કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે હવે આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું નથી પણ રાજ્યમાં અત્યા૨ સુધીમાં કુલ 2,59,928 દર્દીઓ કોરોના સામેની જંગના જીત મેળવી છે.

રાજ્યામાં છેલ્લા 24 કલાકમાં 1 મોત સાથે 278 કેસો પોઝિટિવ નોંધાયા
રાજ્યામાં છેલ્લા 24 કલાકમાં 1 મોત સાથે 278 કેસો પોઝિટિવ નોંધાયા

1268 કેન્દ્રોમાં 7,67,611 લોકોને રસી આપી

16 જાન્યુઆરીથી ગુજરાત રાજ્યમાં રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં આજે 317 કેન્દ્રો પર 3,718 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 7,05,630 લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે.

રાજ્યમાં કુલ 1,703 એક્ટિવ કેસ

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,703 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમાં 32 દર્દીઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે અને 1,671 સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 44,03 જેટલા મૃત્યુ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 58, રાજકોટ કોર્પોરેશનમાં 34, સુરત કોર્પોરેશનમાં 43 અને બરોડા કોર્પોરેશનમાં 50 કુલ કેસ આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.