ETV Bharat / city

GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12 હજાર કરોડનું લેણું બાકી, કોરોના નુકસાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં : નીતિન પટેલ

author img

By

Published : Aug 27, 2020, 6:53 PM IST

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં કોરોના કાળ દરમિયાન થયેલા નુકસાન બાબતે રાજ્ય સરકારને વળતર આપવા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશના તમામ રાજ્યોના નાણાંપ્રધાન અને નાણાં સચિવો જોડાયાં હતાં. જેમાં રાજ્ય સરકારને જીએસટી કાઉન્સિલે બે વિકલ્પો આપ્યાં છે. આ બે વિકલ્પો પર ચર્ચા કરીને સાત દિવસમાં કેન્દ્ર સરકારને જવાબ આપ્યાં બાદ જે વિકલ્પ પર વધુ જવાબ આવ્યાં હશે તે વિકલ્પ કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરવામાં આવશે.

GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12,000 કરોડનું લેણું બાકી, કોરોના નુકશાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં :  નીતિન પટેલ
GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12,000 કરોડનું લેણું બાકી, કોરોના નુકશાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં : નીતિન પટેલ

ગાંધીનગર : GST કાઉન્સિલની બેઠકમાં રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણાપ્રધાનના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી GST કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં કોરોના કાળ દરમિયાન રાજ્યના થયેલા આર્થિક નુકસાની બાદ જીએસટી કાઉન્સિલ રાજ્ય સરકારને વળતર કઈ રીતે ચૂકવે અને કેવી રીતે જીવવું તે મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારને જીએસટી કાઉન્સિલ પાસેથી 12,000 હજાર કરોડ રૂપિયા લેવાના નીકળે છે.

GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12,000 કરોડનું લેણું બાકી, કોરોના નુકશાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં :  નીતિન પટેલ
GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12,000 કરોડનું લેણું બાકી, કોરોના નુકશાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં : નીતિન પટેલ
GST કાઉન્સિલ દ્વારા બે વિકલ્પ બાબતે સ્પષ્ટતા કરતાં રાજ્યના નાણાંપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, GST કાઉન્સિલે તમામ રાજ્યોને બે વિકલ્પ આપ્યાં છે આ બે વિકલ્પ પર કોઈપણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને ત્યારબાદ કેન્દ્ર સરકારને જવાબ આપવાનો રહેશે. જે વિકલ્પ રીતે વધુ પસંદગી થઈ છે તેના પર ચર્ચાવિચારણા કર્યા બાદ GST કાઉન્સિલ તમામ રાજ્યોને વળતર ચૂકવશે. આ વિકલ્પ બાબતે પટેલે જણાવ્યું હતું કે, GST કાઉન્સિલ આપેલા વિકલ્પો પૈકી એક વિકલ્પ એવો છે કે, કોરોનામાં જે નુકસાન થયું છે તે બાબતે વળતર આપવું કે નહીં. જેમાં ત્રણ લાખ કરોડની લોન કેન્દ્ર સરકાર લે અથવા તો જીએસટી કાઉન્સિલ લે અથવા રાજ્ય સરકાર લે આમ આવા વિકલ્પો GST કાઉન્સિલ દ્વારા આપવામાં આવ્યાં છે.
GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12,000 કરોડનું લેણું બાકી, કોરોના નુકશાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં :  નીતિન પટેલ
GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12,000 કરોડનું લેણું બાકી, કોરોના નુકશાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં : નીતિન પટેલ
જ્યારે રાજ્ય સરકાર વતી નીતિન પટેલે GST councilને એવું પણ સૂચન કર્યું હતું કે, જો કોઈપણ રાજ્ય લોન લે તો વ્યાજનો બોજો જે તે રાજ્યે ભોગવવો ન પડે અને વ્યાજની ચૂકવણી GST કાઉન્સિલ જ કરે તેવું સૂચન આપવામાં આવ્યું છે. જ્યારે જીએસટી કાઉન્સિલ રજિસ્ટ્રેશનની આવક થાય છે તેનાથી નજીક વ્યાજની રકમ ચૂકવવામાં આવે અને વસૂલાતનો સમયગાળો વધારવામાં આવે, આ પ્રકારનું ગુજરાત સરકાર દ્વારા GST કાઉન્સિલમાં સૂચન આપવામાં આવ્યું છે. જ્યારે ગુજરાત સરકારના સૂચન પર અન્ય રાજ્યે પણ સમર્થન આપ્યું હોવાનું રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.
GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12,000 કરોડનું લેણું બાકી, કોરોના નુકશાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં : નીતિન પટેલ

ગાંધીનગર : GST કાઉન્સિલની બેઠકમાં રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણાપ્રધાનના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી GST કાઉન્સિલની બેઠક મળી હતી. જેમાં કોરોના કાળ દરમિયાન રાજ્યના થયેલા આર્થિક નુકસાની બાદ જીએસટી કાઉન્સિલ રાજ્ય સરકારને વળતર કઈ રીતે ચૂકવે અને કેવી રીતે જીવવું તે મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારને જીએસટી કાઉન્સિલ પાસેથી 12,000 હજાર કરોડ રૂપિયા લેવાના નીકળે છે.

GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12,000 કરોડનું લેણું બાકી, કોરોના નુકશાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં :  નીતિન પટેલ
GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12,000 કરોડનું લેણું બાકી, કોરોના નુકશાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં : નીતિન પટેલ
GST કાઉન્સિલ દ્વારા બે વિકલ્પ બાબતે સ્પષ્ટતા કરતાં રાજ્યના નાણાંપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, GST કાઉન્સિલે તમામ રાજ્યોને બે વિકલ્પ આપ્યાં છે આ બે વિકલ્પ પર કોઈપણ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને ત્યારબાદ કેન્દ્ર સરકારને જવાબ આપવાનો રહેશે. જે વિકલ્પ રીતે વધુ પસંદગી થઈ છે તેના પર ચર્ચાવિચારણા કર્યા બાદ GST કાઉન્સિલ તમામ રાજ્યોને વળતર ચૂકવશે. આ વિકલ્પ બાબતે પટેલે જણાવ્યું હતું કે, GST કાઉન્સિલ આપેલા વિકલ્પો પૈકી એક વિકલ્પ એવો છે કે, કોરોનામાં જે નુકસાન થયું છે તે બાબતે વળતર આપવું કે નહીં. જેમાં ત્રણ લાખ કરોડની લોન કેન્દ્ર સરકાર લે અથવા તો જીએસટી કાઉન્સિલ લે અથવા રાજ્ય સરકાર લે આમ આવા વિકલ્પો GST કાઉન્સિલ દ્વારા આપવામાં આવ્યાં છે.
GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12,000 કરોડનું લેણું બાકી, કોરોના નુકશાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં :  નીતિન પટેલ
GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12,000 કરોડનું લેણું બાકી, કોરોના નુકશાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં : નીતિન પટેલ
જ્યારે રાજ્ય સરકાર વતી નીતિન પટેલે GST councilને એવું પણ સૂચન કર્યું હતું કે, જો કોઈપણ રાજ્ય લોન લે તો વ્યાજનો બોજો જે તે રાજ્યે ભોગવવો ન પડે અને વ્યાજની ચૂકવણી GST કાઉન્સિલ જ કરે તેવું સૂચન આપવામાં આવ્યું છે. જ્યારે જીએસટી કાઉન્સિલ રજિસ્ટ્રેશનની આવક થાય છે તેનાથી નજીક વ્યાજની રકમ ચૂકવવામાં આવે અને વસૂલાતનો સમયગાળો વધારવામાં આવે, આ પ્રકારનું ગુજરાત સરકાર દ્વારા GST કાઉન્સિલમાં સૂચન આપવામાં આવ્યું છે. જ્યારે ગુજરાત સરકારના સૂચન પર અન્ય રાજ્યે પણ સમર્થન આપ્યું હોવાનું રાજ્યના નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.
GST કાઉન્સિલ પાસેથી રાજ્ય સરકારને 12,000 કરોડનું લેણું બાકી, કોરોના નુકશાન બાબતે કાઉન્સિલે 2 વિકલ્પ આપ્યાં : નીતિન પટેલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.