ETV Bharat / city

કેબીનેટ પ્રધાન પૂર્ણેશ મોદીની મહત્વની જાહેરાત અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટરની સુવિધા કરાશે શરૂ - Meeting held with Union Aviation Minister

કેબીનેટ પ્રધાન પૂર્ણેશ મોદી(Cabinet Minister Purnesh Modi)એ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટરની સુવિધા શરૂ કરાશે.

કેબીનેટ પ્રધાન પૂર્ણેશ મોદીની મહત્વની જાહેરાત અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટરની સુવિધા કરાશે શરૂ
કેબીનેટ પ્રધાન પૂર્ણેશ મોદીની મહત્વની જાહેરાત અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટરની સુવિધા કરાશે શરૂ
author img

By

Published : Nov 23, 2021, 6:58 PM IST

Updated : Nov 23, 2021, 7:15 PM IST

કેન્દ્રીય ઉડ્યન પ્રધાન સાથે યોજાઇ હતી બેઠક

બેઠકમાં તમામ રાજ્યનાં ઉડ્યન પ્રધાનો રહ્યા હાજર

અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટરની સુવિધા શરૂ કરાશે.

કેબીનેટ પ્રધાન પૂર્ણેશ મોદીની મહત્વની જાહેરાત અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટરની સુવિધા કરાશે શરૂ

સી પ્લેન માટે 6 સ્થાનો કરવામાં આવ્યા પસંદ જેમાં સાબરમતી, કેવડિયા, સુરત ઉકાઇ ડેમ, ધરોઈ ડેમ સ્થળ પર સર્વે કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવશે તેનું ભાડુ 1 કલાકનું 50,000 તેમજ હોસ્પિટલ માટે એર એમ્બ્યુલન્સનું ભાડું 55,000 અને ખાનગી વ્યક્તિ માટે 65,000 ભાડું નક્કી કરાયું.

રાજ્યનાં એરપોર્ટ પર CISF સેન્ટ્રલ ઇન્સ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના સ્ટાફ વધારવાની માંગ કરવામાં આવી.

9 ડિસેમ્બરથી અમદાવાદ એરપોર્ટના રન-વે માટેનું કામ શરૂ કરવામાં આવનાર હતું પરંતુ વાઇબ્રન્ટને કારણે કામ સ્થગિત કરાયું છે જો આગામી તારીખ 20 જાન્યુઆરીથી અમદાવાદ એરપોર્ટના રન-વેનું કામ શરૂ કરવામાં આવશે.

કેન્દ્રીય ઉડ્યન પ્રધાન સાથે યોજાઇ હતી બેઠક

બેઠકમાં તમામ રાજ્યનાં ઉડ્યન પ્રધાનો રહ્યા હાજર

અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટરની સુવિધા શરૂ કરાશે.

કેબીનેટ પ્રધાન પૂર્ણેશ મોદીની મહત્વની જાહેરાત અમદાવાદ દર્શન માટે હેલિકોપ્ટરની સુવિધા કરાશે શરૂ

સી પ્લેન માટે 6 સ્થાનો કરવામાં આવ્યા પસંદ જેમાં સાબરમતી, કેવડિયા, સુરત ઉકાઇ ડેમ, ધરોઈ ડેમ સ્થળ પર સર્વે કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં એર એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવશે તેનું ભાડુ 1 કલાકનું 50,000 તેમજ હોસ્પિટલ માટે એર એમ્બ્યુલન્સનું ભાડું 55,000 અને ખાનગી વ્યક્તિ માટે 65,000 ભાડું નક્કી કરાયું.

રાજ્યનાં એરપોર્ટ પર CISF સેન્ટ્રલ ઇન્સ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના સ્ટાફ વધારવાની માંગ કરવામાં આવી.

9 ડિસેમ્બરથી અમદાવાદ એરપોર્ટના રન-વે માટેનું કામ શરૂ કરવામાં આવનાર હતું પરંતુ વાઇબ્રન્ટને કારણે કામ સ્થગિત કરાયું છે જો આગામી તારીખ 20 જાન્યુઆરીથી અમદાવાદ એરપોર્ટના રન-વેનું કામ શરૂ કરવામાં આવશે.

Last Updated : Nov 23, 2021, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.