ETV Bharat / city

ગુજરાતના પ્રધાન કુબેર ડીંડોર વિશે જાણો - કુબેર ડીંડોર

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાઈ ગઈ. કુલ 24 સભ્યોને નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા છે. જેમાં 10 પ્રધાનો કેબિનેટ કક્ષાના અને 14 પ્રધાનો રાજ્યકક્ષાના છે. જેમાં મહીસાગર સંતરામપુરના કૂબેર ડીંડોરનો પણ રાજ્યકક્ષાના પ્રધાનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતના પ્રધાન કુબેર ડીંડોર
ગુજરાતના પ્રધાન કુબેર ડીંડોર
author img

By

Published : Sep 16, 2021, 4:56 PM IST

Updated : Sep 16, 2021, 6:51 PM IST

નામ: કુબેર ડીંડોર

પિતાનું નામ: મનસુખભાઈ

જન્મ તારીખ: 1 જૂન, 1970

જન્મસ્થળ: ભંડારા

વૈવાહીક સ્થિતિ :પરિણીત

જીવનસાથીનું નામ: જાગૃતિબહેન

સર્વોચ્ચ લાયકાત: ડોક્ટરેટ

અન્ય લાયકાત: એમ.એ., પી.એચ.ડી.

કાયમી સરનામું: 315, સેવાશ્રમ, અમરદીપ સોસાયટી, કોલેજ રોડ, મુ. પો. સંતરામપુર, જિ. મહીસાગર. પીનકોડ- 389 260

મત વિસ્તારનું નામ: સંતરામપુર

અન્ય વ્‍યવસાય: એસોસિયેટ પ્રોફેસર, શ્રી શેઠ એચ. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તલોદ, સાબરકાંઠા

પ્રવૃત્તિઓઃ ચેરમેન, વનવિકાસ નિગમ, 2014-17. મહામંત્રી, આદિજાતિ મોરચો, ગુજરાત પ્રદેશ ભા.જ.પ. 2013થી કાર્યરત

શોખ: વાંચન-લેખન, ક્રિકેટ

નામ: કુબેર ડીંડોર

પિતાનું નામ: મનસુખભાઈ

જન્મ તારીખ: 1 જૂન, 1970

જન્મસ્થળ: ભંડારા

વૈવાહીક સ્થિતિ :પરિણીત

જીવનસાથીનું નામ: જાગૃતિબહેન

સર્વોચ્ચ લાયકાત: ડોક્ટરેટ

અન્ય લાયકાત: એમ.એ., પી.એચ.ડી.

કાયમી સરનામું: 315, સેવાશ્રમ, અમરદીપ સોસાયટી, કોલેજ રોડ, મુ. પો. સંતરામપુર, જિ. મહીસાગર. પીનકોડ- 389 260

મત વિસ્તારનું નામ: સંતરામપુર

અન્ય વ્‍યવસાય: એસોસિયેટ પ્રોફેસર, શ્રી શેઠ એચ. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તલોદ, સાબરકાંઠા

પ્રવૃત્તિઓઃ ચેરમેન, વનવિકાસ નિગમ, 2014-17. મહામંત્રી, આદિજાતિ મોરચો, ગુજરાત પ્રદેશ ભા.જ.પ. 2013થી કાર્યરત

શોખ: વાંચન-લેખન, ક્રિકેટ

Last Updated : Sep 16, 2021, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.