ETV Bharat / city

કોરોના ગાઇડલાઇન્સના ભંગ બદલ માત્ર એક અઠવાડિયામાં અમદાવાદીઓ પાસેથી રૂ.2 કરોડનો દંડ વસુલવામાં આવ્યો

author img

By

Published : Dec 14, 2020, 4:54 PM IST

અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદથી કોરોના ગાઇડલાઇન્સના પાલન માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. જે અંતર્ગત જાહેરનામા ભંગ બદલ પોલીસે 35,745 ગુના નોંધ્યા છે અને 19 કરોડ જેટલી રકમનો દંડ વસુલ્યો છે.

કોરોના ગાઇડલાઇન્સના ભંગ બદલ માત્ર એક અઠવાડિયામાં અમદાવાદીઓ પાસેથી રૂ.2 કરોડનો દંડ વસુલવામાં આવ્યો
કોરોના ગાઇડલાઇન્સના ભંગ બદલ માત્ર એક અઠવાડિયામાં અમદાવાદીઓ પાસેથી રૂ.2 કરોડનો દંડ વસુલવામાં આવ્યો
  • છેલ્લા એક અઠવાડિયામાં જાહેરનામા ભંગના 22,000 કેસ નોંધાયા
  • પોલીસે રૂ. 2 કરોડનો દંડ વસુલ્યો
  • પોલીસની કાર્યવાહી સતત ચાલુ રહેશે

અમદાવાદ: શહેરમાં પોલીસ હાલ ચુસ્તપણે અમદાવાદીઓ પાસેથી તમામ કોરોનાના નિયમોનું પાલન કરાવી રહી છે. જે અંતર્ગત રાત્રી કરફ્યુ અને અન્ય જાહેરનામાના ભંગ બદલ કુલ 22,000 કેસ નોંધાયા છે. 24 માર્ચથી અત્યાર સુધીમાં 35,745 ગુના નોંધીને પોલીસે 44, 667 લોકોની અટકાયત કરી છે. આ સાથે જ માસ્ક ન પહેરનાર પાસેથી એક અઠવાડિયામાં રૂ. 2 કરોડ વસુલવામાં આવ્યા અને કુલ અત્યાર સુધીમાં 3.13 લાખ માસ્કના કેસ કરીને 19 કરોડ જેટલી રકમ વસુલવામાં આવી છે.

કોરોના ગાઇડલાઇન્સના ભંગ બદલ માત્ર એક અઠવાડિયામાં અમદાવાદીઓ પાસેથી રૂ.2 કરોડનો દંડ વસુલવામાં આવ્યો

1423 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા

અમદાવાદ પોલીસ પણ પોતાની ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થઈ છે જેમાં આજ દિન સુધી 1423 પોલીસ કર્મીઓએ સંક્રમિત થયા છે. જેમાંથી 1061 સાજા થઈને પરત પણ ફર્યા છે.1 3 જેટલા પોલીસ કર્મીઓએ જીવ પણ ગુમાવ્યો છે. હાલ 349 જેટલા એક્ટિવ કેસ છે જે સારવાર મેળવી રહ્યા છે.

  • છેલ્લા એક અઠવાડિયામાં જાહેરનામા ભંગના 22,000 કેસ નોંધાયા
  • પોલીસે રૂ. 2 કરોડનો દંડ વસુલ્યો
  • પોલીસની કાર્યવાહી સતત ચાલુ રહેશે

અમદાવાદ: શહેરમાં પોલીસ હાલ ચુસ્તપણે અમદાવાદીઓ પાસેથી તમામ કોરોનાના નિયમોનું પાલન કરાવી રહી છે. જે અંતર્ગત રાત્રી કરફ્યુ અને અન્ય જાહેરનામાના ભંગ બદલ કુલ 22,000 કેસ નોંધાયા છે. 24 માર્ચથી અત્યાર સુધીમાં 35,745 ગુના નોંધીને પોલીસે 44, 667 લોકોની અટકાયત કરી છે. આ સાથે જ માસ્ક ન પહેરનાર પાસેથી એક અઠવાડિયામાં રૂ. 2 કરોડ વસુલવામાં આવ્યા અને કુલ અત્યાર સુધીમાં 3.13 લાખ માસ્કના કેસ કરીને 19 કરોડ જેટલી રકમ વસુલવામાં આવી છે.

કોરોના ગાઇડલાઇન્સના ભંગ બદલ માત્ર એક અઠવાડિયામાં અમદાવાદીઓ પાસેથી રૂ.2 કરોડનો દંડ વસુલવામાં આવ્યો

1423 પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત થયા

અમદાવાદ પોલીસ પણ પોતાની ફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થઈ છે જેમાં આજ દિન સુધી 1423 પોલીસ કર્મીઓએ સંક્રમિત થયા છે. જેમાંથી 1061 સાજા થઈને પરત પણ ફર્યા છે.1 3 જેટલા પોલીસ કર્મીઓએ જીવ પણ ગુમાવ્યો છે. હાલ 349 જેટલા એક્ટિવ કેસ છે જે સારવાર મેળવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.