ETV Bharat / city

અમદાવાદઃ મોરારિબાપુ પર હુમલાના પ્રયાસનો સંતોએ વિરોધ કર્યો - મોરારિબાપુ

જાણીતા કથાકાર મોરારી બાપૂ પર પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે હુમલાનો પ્રયાસ કર્યો હતો જે મામલે વિવાદ સર્જાયો હતો જોકે મોરારિબાપુએ કોઈ વિરોધ કર્યો નહતો પરંતુ અમદાવાદમાં સંતો દ્વારા આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

અમદાવાદઃ મોરારિબાપુ પર હુમલાના પ્રયાસનો સંતોએ વિરોધ કર્યો
અમદાવાદઃ મોરારિબાપુ પર હુમલાના પ્રયાસનો સંતોએ વિરોધ કર્યો
author img

By

Published : Jun 20, 2020, 3:08 PM IST

અમદાવાદઃ શહેરમાં જમાલપુર ખાતે નિર્મોહી અખાડાના પ્રમુખ સહિત અનેક સંતો ભેગા થયાં હતાં. આ સંતો દ્વારા મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે સરકાર પગલાં લે તેવી માગ કરવામાં આવી હતી અને પબુભા માણેકની ધરપકડ કરવાની માગણી કરવામાં આવી હતી.

અમદાવાદઃ મોરારિબાપુ પર હુમલાના પ્રયાસનો સંતોએ વિરોધ કર્યો
નિર્મોહી અખાડાના પ્રમુખ મહંત રાજેન્દ્રદાસે જણાવ્યું હતું કે મોરારિબાપુએ તેમણે બોલેલાં વચન બદલ માફી માગી હતી, છતાં જાહેરમાં પબુભા માણેક દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી તમામ સંતો વિરોધ કરી રહ્યાં છે અને પબુભા માણેક વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી રહ્યાં છે. મોરારિબાપુ જ નહીં પરંતુ સમગ્ર સંતો પર હુમલો કહી શકાય.આગામી દિવસમાં દેશના મોટા સંતો અને મહંતો ભેગાં થશે અને આ મામલે ચર્ચા પણ કરશે.

અમદાવાદઃ શહેરમાં જમાલપુર ખાતે નિર્મોહી અખાડાના પ્રમુખ સહિત અનેક સંતો ભેગા થયાં હતાં. આ સંતો દ્વારા મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ મામલે સરકાર પગલાં લે તેવી માગ કરવામાં આવી હતી અને પબુભા માણેકની ધરપકડ કરવાની માગણી કરવામાં આવી હતી.

અમદાવાદઃ મોરારિબાપુ પર હુમલાના પ્રયાસનો સંતોએ વિરોધ કર્યો
નિર્મોહી અખાડાના પ્રમુખ મહંત રાજેન્દ્રદાસે જણાવ્યું હતું કે મોરારિબાપુએ તેમણે બોલેલાં વચન બદલ માફી માગી હતી, છતાં જાહેરમાં પબુભા માણેક દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જેથી તમામ સંતો વિરોધ કરી રહ્યાં છે અને પબુભા માણેક વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરી રહ્યાં છે. મોરારિબાપુ જ નહીં પરંતુ સમગ્ર સંતો પર હુમલો કહી શકાય.આગામી દિવસમાં દેશના મોટા સંતો અને મહંતો ભેગાં થશે અને આ મામલે ચર્ચા પણ કરશે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.