ETV Bharat / business

ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થા મંદીમાં આવી શકે છે: અહેવાલ

author img

By

Published : May 24, 2020, 8:17 PM IST

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દેશના આર્થિક વિકાસમાં સુધારો સરકાર દ્વારા અપાયેલા પ્રોત્સાહક પેકેજને લાગુ કરવામાં કેટલો સમય લાગુ છે તેના પર નિર્ભર છે.

Business, Etv Bharat
Business,

નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થા મંદીમાં આવી શકે છે. એક અહેવાલમાં તેનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

ડન એન્ડ બ્રેડસ્ટ્રીટ દ્વારા તાજેતરની આર્થિક સમીક્ષા અહેવાલમાં જણાવાયું છે કે, કોરોના વાઈરસ મહામારી પછી ગ્રાહકો ઘટી રહેલી આવક અને રોજગાર સાથે લાંબા સમય સુધી જાગૃત રહેશે. આનાથી ગ્રાહકોની માંગમાં સુધારો થવામાં વિલંબ થશે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દેશના આર્થિક વિકાસમાં સુધારો સરકાર દ્વારા અપાયેલા પ્રોત્સાહક પેકેજને કેટલો સમય લાગુ કરવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે.

ડન એન્ડ બ્રેડસ્ટ્રીટ ઈન્ડિયાના ચીફ ઇકોનોમિસ્ટ અરૂણસિંહે કહ્યું કે, "ભારતીય અર્થવ્યવસ્થા પર ઉત્તેજનાના પગલાંની અસર ત્રણ મુખ્ય પાસાઓ પર આધારિત રહેશે .... લોકડાઉનને દૂર કરવાની અવધિ, પેકેજને ચલાવવાની ક્ષમતા અને તેમાં લાગતો સમય ."

જોકે રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે સરકારે આપેલી અપેક્ષા સાથે એક મોટા પેકેજ આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવામાં મદદ કરશે.

ડન એન્ડ બ્રેડસ્ટ્રીટે કહ્યું કે આ ઉપરાંત રિઝર્વ બેન્કે પણ રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો છે અને લોનના હપ્તાની ચુકવણી પર ત્રણ મહિનાનો વધારો કર્યો છે. આનાથી અર્થવ્યવસ્થાને વેગ મળશે.

નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષ 2020-21ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થા મંદીમાં આવી શકે છે. એક અહેવાલમાં તેનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

ડન એન્ડ બ્રેડસ્ટ્રીટ દ્વારા તાજેતરની આર્થિક સમીક્ષા અહેવાલમાં જણાવાયું છે કે, કોરોના વાઈરસ મહામારી પછી ગ્રાહકો ઘટી રહેલી આવક અને રોજગાર સાથે લાંબા સમય સુધી જાગૃત રહેશે. આનાથી ગ્રાહકોની માંગમાં સુધારો થવામાં વિલંબ થશે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દેશના આર્થિક વિકાસમાં સુધારો સરકાર દ્વારા અપાયેલા પ્રોત્સાહક પેકેજને કેટલો સમય લાગુ કરવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે.

ડન એન્ડ બ્રેડસ્ટ્રીટ ઈન્ડિયાના ચીફ ઇકોનોમિસ્ટ અરૂણસિંહે કહ્યું કે, "ભારતીય અર્થવ્યવસ્થા પર ઉત્તેજનાના પગલાંની અસર ત્રણ મુખ્ય પાસાઓ પર આધારિત રહેશે .... લોકડાઉનને દૂર કરવાની અવધિ, પેકેજને ચલાવવાની ક્ષમતા અને તેમાં લાગતો સમય ."

જોકે રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે સરકારે આપેલી અપેક્ષા સાથે એક મોટા પેકેજ આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવામાં મદદ કરશે.

ડન એન્ડ બ્રેડસ્ટ્રીટે કહ્યું કે આ ઉપરાંત રિઝર્વ બેન્કે પણ રેપો રેટમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો છે અને લોનના હપ્તાની ચુકવણી પર ત્રણ મહિનાનો વધારો કર્યો છે. આનાથી અર્થવ્યવસ્થાને વેગ મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.