ETV Bharat / business

વિશેષ ટ્રેનો માટે 16 કરોડ રૂપિયાની કુલ 45,000થી વધુ ટિકિટ બુક થઇ: રેલવે

રેલવેએ જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ માટે અત્યાર સુધીમાં 16.15 કરોડ રૂપિયાની 45,533 (પીએનઆર) બુકિંગ થયા છે. આ ટિકિટો પર લગભગ 82,317 લોકો મુસાફરી કરશે. રેલવેએ સોમવારે 15 વિશેષ ટ્રેનો માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી.

author img

By

Published : May 12, 2020, 6:42 PM IST

railway
railway

નવી દિલ્હી: ભારતીય રેલવેએ મંગળવારે કહ્યું કે, 80 હજારથી વધુ મુસાફરોએ ખાસ ટ્રેનો માટે અત્યાર સુધીમાં 16.15 કરોડ રૂપિયાની 45,000 થી વધુ ટિકિટ બુક કરાવી છે.

મધ્યપ્રદેશના દિલ્હીથી બિલાસપુર સુધીની પહેલી ટ્રેનના થોડા કલાકો પહેલા રેલવેએ આ માહિતી આપી હતી. આ વિશેષ ટ્રેનોનું બુકિંગ સોમવારે સાંજે છ વાગ્યે શરૂ થયું હતું. રેલવેએ જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ માટે અત્યાર સુધીમાં 16,15 કરોડ રૂપિયાના 45,533 (પીએનઆર) બુકિંગ થયા છે.

આ ટિકિટો પર લગભગ 82,317 લોકો મુસાફરી કરશે. રેલવેએ સોમવારે 15 વિશેષ ટ્રેનો માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી.

મુસાફરોને તેમના ભોજન અને ચાદરો લાવવા કહેવામાં આવ્યું છે અને તેમને ટ્રેનની પ્રસ્થાન સમયના લગભગ 90 મિનિટ પહેલા સ્વાસ્થ્ય તપાસ માટે આવવાનું કહેવામાં આવ્યું છે.

નવી દિલ્હી: ભારતીય રેલવેએ મંગળવારે કહ્યું કે, 80 હજારથી વધુ મુસાફરોએ ખાસ ટ્રેનો માટે અત્યાર સુધીમાં 16.15 કરોડ રૂપિયાની 45,000 થી વધુ ટિકિટ બુક કરાવી છે.

મધ્યપ્રદેશના દિલ્હીથી બિલાસપુર સુધીની પહેલી ટ્રેનના થોડા કલાકો પહેલા રેલવેએ આ માહિતી આપી હતી. આ વિશેષ ટ્રેનોનું બુકિંગ સોમવારે સાંજે છ વાગ્યે શરૂ થયું હતું. રેલવેએ જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ માટે અત્યાર સુધીમાં 16,15 કરોડ રૂપિયાના 45,533 (પીએનઆર) બુકિંગ થયા છે.

આ ટિકિટો પર લગભગ 82,317 લોકો મુસાફરી કરશે. રેલવેએ સોમવારે 15 વિશેષ ટ્રેનો માટેની માર્ગદર્શિકા જાહેર કરી હતી.

મુસાફરોને તેમના ભોજન અને ચાદરો લાવવા કહેવામાં આવ્યું છે અને તેમને ટ્રેનની પ્રસ્થાન સમયના લગભગ 90 મિનિટ પહેલા સ્વાસ્થ્ય તપાસ માટે આવવાનું કહેવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.