ETV Bharat / business

જેટ એરવેઝના કર્મચારીઓએ ઉડ્ડયન મંત્રાલય સામે નોંધાવ્યો વિરોધ - State Bank of India

નવી દિલ્હી: જેટ એરવેઝના કર્મચારીઓ મંગળવે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સામે વિરોધ પ્રદર્શન કરતા કેન્દ્ર સરકારને એરલાઈન સેવાઓને ફરી શરૂ કરવાની માંગ કરી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 21, 2019, 2:58 PM IST

કેબિન ક્રૂ મેમ્બર્સ, એરક્રાફ્ટ એન્જિનિયર અને ગ્રાઉન્ડ સ્ટાફ સહિત જેટ એરવેઝના લગભગ 500 કર્મચારીઓએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

જેટ એરવેઝના એક કર્મચારીએ જણાવ્યું હતું કે અમને ફબ્રુઆરી મહિનાનો પગાર નથી મળ્યો, અને અમે EMI ડિફોલ્ટર્સ બની ગયા છીએ. અમે આ વાતની ચિંતા છે કે, અમે લોન કેવી રીતે ચૂકવીશું.

જેટ એરવેઝમાં સુરક્ષા વિભાગના પુષ્પેન્દ્ર સિંહએ SBIનું ક્રિડિટ કાર્ડ બતાવતા કહ્યું કે, આ કાર્ડની અવધી 1 લાખ 30 હજાર છે અને મે તેના બધા પૈસાનો ઉપયોગ કરી લીધો છે અને જો SBI જેટ એરવેઝનું લોન નહી આપે તો, હું ક્રેડિટ કાર્ડ માટે પણ ચૂકવણી નહી કરી શકીશ.

જેટ એરવેઝમાં જૂનિયર એન્જિનિયર તરીકે કામ કરી રહેલા માધવીએ SBIને જેટના અસ્થાયી રૂપમાં બંઘ કરવા માટે દોષી ગણયા છે. તેમણે કહ્યું કે, SBIએ જેટ એરવેઝના CEO નરેશ ગોયલના રાજીનામા બાદ 1,500 કરોડ રૂપિયાની અતરિમ ભંડોળ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ જ્યારે નરેલ ગોયલે પદ છોડ્યું ત્યારે SBIએ એચલાઈન્સને ચૂંકવણી કરવાની ના પાડી હતી.

ઉલ્લેખનીય છે કે, જેટ એરવેઝને 17 એપ્રિલે પોતાની આંતરરાષ્ટ્રીય બઘી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. જેટ એરવેઝના બધા સંચાલને અસ્થાયી રૂપથી બંધ કરવાના નિર્ણયથી લગભગ 22,000 કર્મચારીઓ રસ્તા પર લાવી દીધી છે.

કેબિન ક્રૂ મેમ્બર્સ, એરક્રાફ્ટ એન્જિનિયર અને ગ્રાઉન્ડ સ્ટાફ સહિત જેટ એરવેઝના લગભગ 500 કર્મચારીઓએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

જેટ એરવેઝના એક કર્મચારીએ જણાવ્યું હતું કે અમને ફબ્રુઆરી મહિનાનો પગાર નથી મળ્યો, અને અમે EMI ડિફોલ્ટર્સ બની ગયા છીએ. અમે આ વાતની ચિંતા છે કે, અમે લોન કેવી રીતે ચૂકવીશું.

જેટ એરવેઝમાં સુરક્ષા વિભાગના પુષ્પેન્દ્ર સિંહએ SBIનું ક્રિડિટ કાર્ડ બતાવતા કહ્યું કે, આ કાર્ડની અવધી 1 લાખ 30 હજાર છે અને મે તેના બધા પૈસાનો ઉપયોગ કરી લીધો છે અને જો SBI જેટ એરવેઝનું લોન નહી આપે તો, હું ક્રેડિટ કાર્ડ માટે પણ ચૂકવણી નહી કરી શકીશ.

જેટ એરવેઝમાં જૂનિયર એન્જિનિયર તરીકે કામ કરી રહેલા માધવીએ SBIને જેટના અસ્થાયી રૂપમાં બંઘ કરવા માટે દોષી ગણયા છે. તેમણે કહ્યું કે, SBIએ જેટ એરવેઝના CEO નરેશ ગોયલના રાજીનામા બાદ 1,500 કરોડ રૂપિયાની અતરિમ ભંડોળ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ જ્યારે નરેલ ગોયલે પદ છોડ્યું ત્યારે SBIએ એચલાઈન્સને ચૂંકવણી કરવાની ના પાડી હતી.

ઉલ્લેખનીય છે કે, જેટ એરવેઝને 17 એપ્રિલે પોતાની આંતરરાષ્ટ્રીય બઘી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. જેટ એરવેઝના બધા સંચાલને અસ્થાયી રૂપથી બંધ કરવાના નિર્ણયથી લગભગ 22,000 કર્મચારીઓ રસ્તા પર લાવી દીધી છે.

Intro:Body:

जेट कर्मचारियों का उड्डयन मंत्रालय के सामने प्रदर्शन, कहा- हवाई जहाज से हवाई चप्पल पर पहुंचे



जेट एयरवेज के एक कर्मचारी ने ईटीवी भारत से बात करते हुए कहा, "हमें फरवरी से हमारी तनख्वाह नहीं मिली है और अब हम ईएमआई डिफॉल्टर्स बन गए हैं."



नई दिल्ली: जेट एयरवेज के कर्मचारियों ने मंगलवार को नागरिक उड्डयन मंत्रालय के सामने विरोध प्रदर्शन करते हुए केंद्र सरकार से एयरलाइन सेवाओं को फिर से शुरू करने की मांग की.



केबिन क्रू मेंबर्स, एयरक्राफ्ट इंजीनियर और ग्राउंड स्टाफ सहित जेट एयरवेज के लगभग 500 कर्मचारियों ने विरोध प्रदर्शन में हिस्सा लिया.



जेट एयरवेज के एक कर्मचारी ने ईटीवी भारत से बात करते हुए कहा, "हमें फरवरी से हमारी तनख्वाह नहीं मिली है और अब हम ईएमआई डिफॉल्टर्स बन गए हैं. हमें इस बात की चिंता खाए जाती है कि हमें कर्ज चुकाना है."



वहीं, जेट एयरवेज में सुरक्षा विभाग के पुष्पेन्द्र सिंह ने एसबीआई का क्रेडिट कार्ड दिखाते हुए कहा कि इस कार्ड की सीमा 1 लाख 30 हजार है और मैंने इसका सारा पैसा इस्तेमाल कर लिया है और अगर एसबीआई जेट एयरवेज को ऋण नहीं देती है तो, मैं क्रेडिट कार्ड के लिए भी भुगतान नहीं करूंगा.



जेट एयरवेज में जूनियर इंजीनियर के रूप में काम कर रही है माधवी ने एसबीआई को जेट के अस्थायी रुप से बंद करने के लिए दोषी ठहराया. उन्होंने कहा कि, "एसबीआई ने जेट एयरवेज के सीईओ नरेश गोयल के इस्तीफे के बाद 1,500 करोड़ रुपये की अंतरिम निधि देने का वादा किया था, लेकिन जब वह अपने पद से हटे तो एसबीआई ने एयरलाइंस को भुगतान करने से मना कर दिया." 



बता दें कि जेट एयरवेज ने 17 अप्रैल को अपनी अंतरराष्ट्रीय उड़ानों सहित सभी उड़ानों को रद्द कर दिया था. जेट एयरवेज के सभी परिचालन को अस्थायी रूप से बंद करने के फैसले ने उसके करीब 22,000 कर्मचारियों के सड़क पर ला दिया है. कर्मचारियों के सामने रोजी-रोटी का संकट खड़ा हो गया है.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.