ETV Bharat / business

કોરોના વાઇરસ અસર : શ્રમ મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિમાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપી

author img

By

Published : Mar 29, 2020, 11:43 PM IST

મંત્રાલયના જણાવ્યાં મુજબ, જાહેરનામામાં ઇપીએફ ખાતામાં પડેલી રકમમાંથી જે કંઈ હોય તે માટે ત્રણ મહિના અથવા 75 ટકા જેટલું મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું ખાતામાંથી ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે. આ રકમ પરત કરવાની જરૂર રહેશે નહીં.

BUSINESSBUSINESSz
BUSINESS

નવી દિલ્હી : કોરોના વાઇરસથી સંબંધિત નિયંત્રણોની વચ્ચે શ્રમ મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) યોજનાના તેના છ કરોડથી વધુ કર્મચારીઓને તેના ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારણે ગયા સપ્તાહે વિવિધ ક્ષેત્રો માટે રૂપિયા 1.7 લાખ કરોડના પ્રોત્સાહક પેકેજ હેઠળ જાહેરાત કરી હતી.

કોરોના વાઇરસની મહામારી જાહેર કરવામાં આવી છે. તેથી જ ઇપીએફ યોજનાના કાર્યક્ષેત્ર હેઠળ દેશભરમાં કારખાનાઓ અને વિવિધ મથકોમાં કામ કરતા કર્મચારીઓને કર્મચારી ભવિષ્ય નિધિમાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે.

નવી દિલ્હી : કોરોના વાઇરસથી સંબંધિત નિયંત્રણોની વચ્ચે શ્રમ મંત્રાલયે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) યોજનાના તેના છ કરોડથી વધુ કર્મચારીઓને તેના ખાતામાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારણે ગયા સપ્તાહે વિવિધ ક્ષેત્રો માટે રૂપિયા 1.7 લાખ કરોડના પ્રોત્સાહક પેકેજ હેઠળ જાહેરાત કરી હતી.

કોરોના વાઇરસની મહામારી જાહેર કરવામાં આવી છે. તેથી જ ઇપીએફ યોજનાના કાર્યક્ષેત્ર હેઠળ દેશભરમાં કારખાનાઓ અને વિવિધ મથકોમાં કામ કરતા કર્મચારીઓને કર્મચારી ભવિષ્ય નિધિમાંથી પૈસા ઉપાડવાની મંજૂરી આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.