ETV Bharat / bharat

હિંસા બાદ બાંગ્લાદેશની પહાડોમાંથી કુકી-ચીન શરણાર્થીઓની સંખ્યામાં વધારો થયો

હાલમાં, બાંગ્લાદેશના કુલ 294 લોકોએ પર્વમાં એક શાળા, એક સમુદાય હોલ, એક આંગણવાડી કેન્દ્ર અને એક પેટા કેન્દ્રમાં આશ્રય લીધો છે. (REFUGEES FROM THE HILLS OF BANGLADESH INCREASED )પરવા વિલેજ કાઉન્સિલના પ્રમુખ ગોસ્પેલે જણાવ્યું કે, એનજીઓ દ્વારા કુકી-ચીન શરણાર્થીઓને (KUKI CHIN REFUGEES) ભોજન, કપડાં અને અન્ય રાહત સામગ્રી આપવામાં આવી રહી છે.

author img

By

Published : Nov 28, 2022, 7:46 AM IST

હિંસા બાદ બાંગ્લાદેશની પહાડોમાંથી કુકી-ચીન શરણાર્થીઓની સંખ્યામાં વધારો થયો
હિંસા બાદ બાંગ્લાદેશની પહાડોમાંથી કુકી-ચીન શરણાર્થીઓની સંખ્યામાં વધારો થયો

આઈઝોલ(મિઝોરમ): બાંગ્લાદેશના 'ચિટાગોંગ હિલ ટ્રેક્ટ'માં હિંસામાંથી બચીને મિઝોરમ આવતા કુકી-ચીન આદિવાસી શરણાર્થીઓની સંખ્યા વધીને 300ની નજીક પહોંચી ગઈ છે. આ બાબતની જાણકારી ધરાવતા એક સ્થાનિક નેતાએ આ માહિતી આપી હતી.(REFUGEES FROM THE HILLS OF BANGLADESH INCREASED ) સ્થાનિક શરણાર્થી આયોજક સમિતિના પ્રમુખ ગોસ્પેલ હમંગાઈહજુઆલાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, 21 કુકી-ચીન શરણાર્થીઓએ (KUKI CHIN REFUGEES) ક્રવારે મોડી રાત્રે બાંગ્લાદેશના ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ (CHT)થી સરહદ પાર કરી હતી.

કુકી-ચીન શરણાર્થી: સીએચટીમાં કથિત હિંસાને કારણે મિઝોરમ આવેલા કુકી-ચીન શરણાર્થીઓને ધ્યાનમાં રાખીને લવાંગતલાઈ જિલ્લાના પરવા ગામના ગ્રામ સત્તાવાળાઓ અને બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) દ્વારા તાજેતરમાં આયોજન સમિતિની રચના કરવામાં આવી હતી. કુકી-ચીન જાતિ બાંગ્લાદેશ, મિઝોરમ અને મ્યાનમારના પહાડી (HILLS OF BANGLADESH) વિસ્તારોમાં ફેલાયેલી છે. ગોસ્પેલે કહ્યું કે 21 શરણાર્થીઓ સરહદ પાર કર્યા પછી તરત જ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) તેમને સરહદી ગામથી લગભગ 21 કિલોમીટર દૂર પરવા ગામમાં લાવ્યા.

સશસ્ત્ર સંઘર્ષ: તેમણે જણાવ્યું કે, હાલમાં બાંગ્લાદેશના કુલ 294 લોકોએ પરવામાં એક શાળા, એક કોમ્યુનિટી હોલ, એક આંગણવાડી કેન્દ્ર અને એક સબ-સેન્ટરમાં આશ્રય લીધો છે. પરવા વિલેજ કાઉન્સિલના પ્રમુખ ગોસ્પેલે જણાવ્યું કે, એનજીઓ દ્વારા કુકી-ચીન શરણાર્થીઓને (KUKI CHIN REFUGEES) ભોજન, કપડાં અને અન્ય રાહત સામગ્રી આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે શરણાર્થીઓની પ્રથમ ટુકડી 20 નવેમ્બરે લવંગતલાઈ જિલ્લામાં પ્રવેશી હતી. બાંગ્લાદેશ આર્મી અને વંશીય વિદ્રોહી જૂથ, કુકી-ચિન નેશનલ આર્મી (KNA) વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષને પગલે કુકી-ચિન સમુદાયના લોકો તેમના ઘર છોડીને મિઝોરમમાં આવી રહ્યા છે.

માનવતાવાદી સહાય: રાજ્ય સરકારના અધિકારીઓએ આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. અગાઉ, મિઝોરમ કેબિનેટે મંગળવારે કુકી-ચીન શરણાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને તેમને કામચલાઉ આશ્રય, ખોરાક અને અન્ય મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરવાનો નિર્ણય લીધો હતો. 'સેન્ટ્રલ યંગ મિઝોરમ એસોસિએશન' એ પણ વંશીય મિઝો શરણાર્થીઓને (KUKI CHIN REFUGEES) માનવતાવાદી સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે.

આઈઝોલ(મિઝોરમ): બાંગ્લાદેશના 'ચિટાગોંગ હિલ ટ્રેક્ટ'માં હિંસામાંથી બચીને મિઝોરમ આવતા કુકી-ચીન આદિવાસી શરણાર્થીઓની સંખ્યા વધીને 300ની નજીક પહોંચી ગઈ છે. આ બાબતની જાણકારી ધરાવતા એક સ્થાનિક નેતાએ આ માહિતી આપી હતી.(REFUGEES FROM THE HILLS OF BANGLADESH INCREASED ) સ્થાનિક શરણાર્થી આયોજક સમિતિના પ્રમુખ ગોસ્પેલ હમંગાઈહજુઆલાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, 21 કુકી-ચીન શરણાર્થીઓએ (KUKI CHIN REFUGEES) ક્રવારે મોડી રાત્રે બાંગ્લાદેશના ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ (CHT)થી સરહદ પાર કરી હતી.

કુકી-ચીન શરણાર્થી: સીએચટીમાં કથિત હિંસાને કારણે મિઝોરમ આવેલા કુકી-ચીન શરણાર્થીઓને ધ્યાનમાં રાખીને લવાંગતલાઈ જિલ્લાના પરવા ગામના ગ્રામ સત્તાવાળાઓ અને બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) દ્વારા તાજેતરમાં આયોજન સમિતિની રચના કરવામાં આવી હતી. કુકી-ચીન જાતિ બાંગ્લાદેશ, મિઝોરમ અને મ્યાનમારના પહાડી (HILLS OF BANGLADESH) વિસ્તારોમાં ફેલાયેલી છે. ગોસ્પેલે કહ્યું કે 21 શરણાર્થીઓ સરહદ પાર કર્યા પછી તરત જ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) તેમને સરહદી ગામથી લગભગ 21 કિલોમીટર દૂર પરવા ગામમાં લાવ્યા.

સશસ્ત્ર સંઘર્ષ: તેમણે જણાવ્યું કે, હાલમાં બાંગ્લાદેશના કુલ 294 લોકોએ પરવામાં એક શાળા, એક કોમ્યુનિટી હોલ, એક આંગણવાડી કેન્દ્ર અને એક સબ-સેન્ટરમાં આશ્રય લીધો છે. પરવા વિલેજ કાઉન્સિલના પ્રમુખ ગોસ્પેલે જણાવ્યું કે, એનજીઓ દ્વારા કુકી-ચીન શરણાર્થીઓને (KUKI CHIN REFUGEES) ભોજન, કપડાં અને અન્ય રાહત સામગ્રી આપવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે શરણાર્થીઓની પ્રથમ ટુકડી 20 નવેમ્બરે લવંગતલાઈ જિલ્લામાં પ્રવેશી હતી. બાંગ્લાદેશ આર્મી અને વંશીય વિદ્રોહી જૂથ, કુકી-ચિન નેશનલ આર્મી (KNA) વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષને પગલે કુકી-ચિન સમુદાયના લોકો તેમના ઘર છોડીને મિઝોરમમાં આવી રહ્યા છે.

માનવતાવાદી સહાય: રાજ્ય સરકારના અધિકારીઓએ આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. અગાઉ, મિઝોરમ કેબિનેટે મંગળવારે કુકી-ચીન શરણાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને તેમને કામચલાઉ આશ્રય, ખોરાક અને અન્ય મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરવાનો નિર્ણય લીધો હતો. 'સેન્ટ્રલ યંગ મિઝોરમ એસોસિએશન' એ પણ વંશીય મિઝો શરણાર્થીઓને (KUKI CHIN REFUGEES) માનવતાવાદી સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.