ETV Bharat / bharat

મોદી 10 રાજ્યોના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સાથે કરશે વાતચીત, મમતા પણ આપશે હાજરી

author img

By

Published : May 20, 2021, 11:59 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 રાજ્યો-છતીસગઢ, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુંડુચેરી, રાજસ્થાન, ઉતર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના 10 રાજ્યોના જિલ્લા મેજિસ્ટ્રેટ્સ અને ક્ષેત્ર અધિકારીઓ સાથે વાતચીત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 રાજ્યોના અધિકારો સાથે કરશે વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 રાજ્યોના અધિકારો સાથે કરશે વાતચીત
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 રાજ્યોના અધિકારો સાથે કરશે વાતચીત
  • મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ આ બેઠકમાં લેશે ભાગ
  • કોરોના મહામારી અંગે થશે ચર્ચા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 મેના રોજ રાજ્ય અને જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના મહામારી અંગે અધિકારો સાથે વાતચીત કરશે. વડાપ્રધાન કચેરીએ માહિતી આપી હતી કે, આ બેઠકમાં છતીસગઢ, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુંડુચેરી, રાજસ્થાન, ઉતર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના અધિકારીઓ ભાગ લેશે.

  • पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी आज प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा बुलाई गई बैठक में हिस्सा लेंगी। बैठक में मुख्य सचिव, स्वास्थ्य सचिव के साथ 9 जिलों के ज़िलाधिकारी भी वर्चुअली हिस्सा लेंगे।

    — ANI_HindiNews (@AHindinews) May 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં

જિલ્લો કોરોનાને હાર આપશેે ત્યારે જ દેશ કોરોના સામેના યુદ્ધમાં જીતશે: વડાપ્રધાન

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યો અને જિલ્લાના અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી. વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું હતું કે, કોવિડ -19 રોગચાળાની બીજી લહેરમાં ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારો પર ઘણું ધ્યાન આપવું પડશે. તેમણે કહ્યું કે, જ્યારે જિલ્લો કોરોનાને હાર આપશેે ત્યારે જ દેશ કોરોના સામેના યુદ્ધમાં જીતશે. આ સાથે કોવિડ-19 સામેની લડતમાં એક શક્તિશાળી માધ્યમ હોવાનું કહેવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે, તેના પુરવઠાને મોટા પાયે સુનિશ્ચિત કરવા સરકારના પ્રયાસો ચાલુ છે.

  • प्रधानमंत्री नरेंद्र मोदी आज 10 राज्यों-छत्तीसगढ़, हरियाणा, केरल, महाराष्ट्र, ओडिशा, पुडुचेरी, राजस्थान, उत्तर प्रदेश, पश्चिम बंगाल और आंध्र प्रदेश के ज़िलाधिकारियों और फील्ड अधिकारियों के साथ बातचीत करेंगे। pic.twitter.com/phhw2B5SrT

    — ANI_HindiNews (@AHindinews) May 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરથી તૌકતે વાવાઝોડાનું કરશે હવાઇ નિરીક્ષણ

બેઠકમાં મમતા બેનર્જી લેશે ભાગ

તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આજે આ બેઠકમાં ભાગ લેશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 રાજ્યોના અધિકારો સાથે કરશે વાતચીત
  • મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ આ બેઠકમાં લેશે ભાગ
  • કોરોના મહામારી અંગે થશે ચર્ચા

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 મેના રોજ રાજ્ય અને જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના મહામારી અંગે અધિકારો સાથે વાતચીત કરશે. વડાપ્રધાન કચેરીએ માહિતી આપી હતી કે, આ બેઠકમાં છતીસગઢ, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુંડુચેરી, રાજસ્થાન, ઉતર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશના અધિકારીઓ ભાગ લેશે.

  • पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी आज प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा बुलाई गई बैठक में हिस्सा लेंगी। बैठक में मुख्य सचिव, स्वास्थ्य सचिव के साथ 9 जिलों के ज़िलाधिकारी भी वर्चुअली हिस्सा लेंगे।

    — ANI_HindiNews (@AHindinews) May 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં

જિલ્લો કોરોનાને હાર આપશેે ત્યારે જ દેશ કોરોના સામેના યુદ્ધમાં જીતશે: વડાપ્રધાન

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યો અને જિલ્લાના અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી. વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું હતું કે, કોવિડ -19 રોગચાળાની બીજી લહેરમાં ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારો પર ઘણું ધ્યાન આપવું પડશે. તેમણે કહ્યું કે, જ્યારે જિલ્લો કોરોનાને હાર આપશેે ત્યારે જ દેશ કોરોના સામેના યુદ્ધમાં જીતશે. આ સાથે કોવિડ-19 સામેની લડતમાં એક શક્તિશાળી માધ્યમ હોવાનું કહેવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે, તેના પુરવઠાને મોટા પાયે સુનિશ્ચિત કરવા સરકારના પ્રયાસો ચાલુ છે.

  • प्रधानमंत्री नरेंद्र मोदी आज 10 राज्यों-छत्तीसगढ़, हरियाणा, केरल, महाराष्ट्र, ओडिशा, पुडुचेरी, राजस्थान, उत्तर प्रदेश, पश्चिम बंगाल और आंध्र प्रदेश के ज़िलाधिकारियों और फील्ड अधिकारियों के साथ बातचीत करेंगे। pic.twitter.com/phhw2B5SrT

    — ANI_HindiNews (@AHindinews) May 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરથી તૌકતે વાવાઝોડાનું કરશે હવાઇ નિરીક્ષણ

બેઠકમાં મમતા બેનર્જી લેશે ભાગ

તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી આજે આ બેઠકમાં ભાગ લેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.