ETV Bharat / bharat

Corona Update: ભારતમાં 25,166 નવા કોરોનાના કેસ નોંધાયા, 437 મૃત્યુ

author img

By

Published : Aug 17, 2021, 11:46 AM IST

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મંગળવારના રોજ સવારે 8 વાગ્યે અપડેટ કરેલા ડેટા અનુસાર, 437 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે. ત્યારે મૃત્યુઆંક વધીને 4,32,079 થયો છે. મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના સક્રિય કેસમાં ઘટાડો થયો છે. જ્યારે મૃત્યું આંક 3,69,846 પર આવી ગયા છે.

Corona Update: ભારતમાં 25,166 નવા કોરોનાના  કેસ નોંધાયા, 437 મૃત્યુ
Corona Update: ભારતમાં 25,166 નવા કોરોનાના કેસ નોંધાયા, 437 મૃત્યુ
  • નવા કેસ આવવાને કારણે કોરોના વાઇરસ સંક્રમણના કુલ કેસ 3,22,50,679
  • મૃત્યુઆંક વધીને 4,32,079 પર પહોંચ્યો
  • રિકવરી રેટ 97.51 ટકા થયો

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ -19 રોગચાળાના 25,166 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 154 દિવસમાં સૌથી ઓછો આંકડો છે. આ સાથે, નવા કેસ આવવાને કારણે કોરોના વાઇરસ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 3,22,50,679 થઈ છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

નવા મૃત્યુ નોંધાતા મૃત્યુ આંક

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે 8 વાગ્યે અપડેટ કરેલા ડેટા અનુસાર, 437 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. જે બાદ મૃત્યુઆંક વધીને 4,32,079 થયો છે. મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના સક્રિય કેસ ઘટીને 3,69,846 પર આવી પર પહોંચી છે. જ્યારે રિકવરી રેટ 97.51 ટકા થયો છે.

કુલ રસીકરણની સંખ્યા

સોમવારના રોજ ભારતમાં કોરોના વાઇરસના 15,63,985 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આ સાથે, અત્યાર સુધીમાં કુલ 49,66,29,524 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસની 17,43,114 લોકોને રસી આપવામાં આવી હતી, ત્યારબાદ કુલ રસીકરણની સંખ્યા 55,47,30,609 થઇ છે.

ગયા વર્ષે ભારતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા

ગયા વર્ષે ભારતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 23 મી ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખને વટાવી ગઈ હતી. જ્યારે 16 મી સપ્ટેમ્બરે સંક્રમણના કુલ કેસ 50 લાખ, 28 મી સપ્ટેમ્બરે 60 લાખ, 11 મી ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 મી નવેમ્બરે 90 લાખને પાર કરી ગયા હતા. 23 જૂને ત્રણ કરોડને પાર.

  • નવા કેસ આવવાને કારણે કોરોના વાઇરસ સંક્રમણના કુલ કેસ 3,22,50,679
  • મૃત્યુઆંક વધીને 4,32,079 પર પહોંચ્યો
  • રિકવરી રેટ 97.51 ટકા થયો

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડ -19 રોગચાળાના 25,166 નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા 154 દિવસમાં સૌથી ઓછો આંકડો છે. આ સાથે, નવા કેસ આવવાને કારણે કોરોના વાઇરસ સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 3,22,50,679 થઈ છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

નવા મૃત્યુ નોંધાતા મૃત્યુ આંક

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે 8 વાગ્યે અપડેટ કરેલા ડેટા અનુસાર, 437 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. જે બાદ મૃત્યુઆંક વધીને 4,32,079 થયો છે. મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના સક્રિય કેસ ઘટીને 3,69,846 પર આવી પર પહોંચી છે. જ્યારે રિકવરી રેટ 97.51 ટકા થયો છે.

કુલ રસીકરણની સંખ્યા

સોમવારના રોજ ભારતમાં કોરોના વાઇરસના 15,63,985 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આ સાથે, અત્યાર સુધીમાં કુલ 49,66,29,524 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસની 17,43,114 લોકોને રસી આપવામાં આવી હતી, ત્યારબાદ કુલ રસીકરણની સંખ્યા 55,47,30,609 થઇ છે.

ગયા વર્ષે ભારતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા

ગયા વર્ષે ભારતમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 23 મી ઓગસ્ટે 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખને વટાવી ગઈ હતી. જ્યારે 16 મી સપ્ટેમ્બરે સંક્રમણના કુલ કેસ 50 લાખ, 28 મી સપ્ટેમ્બરે 60 લાખ, 11 મી ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ અને 20 મી નવેમ્બરે 90 લાખને પાર કરી ગયા હતા. 23 જૂને ત્રણ કરોડને પાર.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.