ETV Bharat / bharat

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,164 નવા કેસો નોંધાયા

author img

By

Published : Aug 26, 2021, 11:52 AM IST

દેશમાં કોરોના કેસની સંખ્યા 3,25,58,530 થઈ ગઈ છે, જેમાં 3,33,725 સક્રિય કેસો છે. પાછલા 31 દિવસોમાં સકારાત્મક દર 3 ટકાથી ઓછો છે અને વર્તમાનમાં 2.58 ટકા છે.

corona
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,164 નવા કેસો નોંધાયા

દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,164 નવા કેસો સામે આવ્યા છે, અને કોરોનાને કારણે 607 લોકોના મૃત્યું થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ ગુરૂવાર સુધી મૃત્યુનો કુલ આંકડો 4,36,365 થયો છે. દેશમાં સંક્રમણના કુલ કેસ 3,25,58,530 થઈ ગયા છે, જેમાંથી 3,33,725 એક્ટીવ કેસ છે. પાછલા 31 દિવસોમાં દૈનિક સકારાત્મક દર 3 પ્રતિશત ઓછો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે,"સક્રિય કેસો કુલ કેસોમાં 1.03 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે, જ્યારે રાષ્ટ્રીય COVID-19 ઉપચાર દર 97.63 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ 34,159 દર્દીઓ સાથે કુલ સંખ્યા વધીને 3,17,88,440 થઈ ગઈ છે".

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં તાલિબાન સંકટ પર ભારતનું શું વલણ રહેશે? સર્વપક્ષીય બેઠકમાં ચર્ચા

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 25 ઓગસ્ટ સુધી કુલ 51,31,29,378 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી બુધવારે 17,87,283 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોવિડ કેસોની સંખ્યા લગભગ 30 ટકા વધીને 31,000 થી વધુ થઈ ગઈ છે. રાજ્યમાં 19.03 ટકાના સકારાત્મક દર સાથે 215 મૃત્યુ નોંધાયા છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટમાં કોલેજિયમના 9 નામો પર કેન્દ્રની મ્હોર, ગુજરાતના બે જજ

દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,164 નવા કેસો સામે આવ્યા છે, અને કોરોનાને કારણે 607 લોકોના મૃત્યું થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ ગુરૂવાર સુધી મૃત્યુનો કુલ આંકડો 4,36,365 થયો છે. દેશમાં સંક્રમણના કુલ કેસ 3,25,58,530 થઈ ગયા છે, જેમાંથી 3,33,725 એક્ટીવ કેસ છે. પાછલા 31 દિવસોમાં દૈનિક સકારાત્મક દર 3 પ્રતિશત ઓછો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે,"સક્રિય કેસો કુલ કેસોમાં 1.03 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે, જ્યારે રાષ્ટ્રીય COVID-19 ઉપચાર દર 97.63 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ 34,159 દર્દીઓ સાથે કુલ સંખ્યા વધીને 3,17,88,440 થઈ ગઈ છે".

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં તાલિબાન સંકટ પર ભારતનું શું વલણ રહેશે? સર્વપક્ષીય બેઠકમાં ચર્ચા

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 25 ઓગસ્ટ સુધી કુલ 51,31,29,378 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી બુધવારે 17,87,283 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં કેરળમાં કોવિડ કેસોની સંખ્યા લગભગ 30 ટકા વધીને 31,000 થી વધુ થઈ ગઈ છે. રાજ્યમાં 19.03 ટકાના સકારાત્મક દર સાથે 215 મૃત્યુ નોંધાયા છે.

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટમાં કોલેજિયમના 9 નામો પર કેન્દ્રની મ્હોર, ગુજરાતના બે જજ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.