ETV Bharat / bharat

અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

author img

By

Published : Oct 8, 2021, 6:28 AM IST

અમિત શાહ ગત રાત્રે એટલે ગુરૂવારે સાંજે ગાંધીનગર જિલ્લાના તેમના વતન શહેર માણસા પહોંચ્યા હતા અને ત્યાંની સરકારી હોસ્પિટલની પણ મુલાકાત લેવાના હતા. તેમજ ગાંધીનગર જિલ્લાના એક ગામમાં ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.

અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે
  • અમિત શાહ ગત રાત્રે તેમના વતન માણસા પહોંચ્યા હતા
  • ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે
  • મહિલા સ્વનિર્ભર જૂથો દ્વારા બનાવેલા માટીના વાસણો વિતરણના કાર્યક્રમમાં ભાગ લેશે

અમદાવાદ: ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અને ગાંધીનગર જિલ્લાના તેમના વતન શહેર માણસા પહોંચ્યા હતા. તેઓ શુક્રવારે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ગાંધીનગર જિલ્લાના એક ગામમાં ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સાથે નવરાત્રિ નિમિત્તે એક મંદિરની પણ મુલાકાત લેવામાં આવશે.

કલોલ તાલુકાના પાનસર ગામમાં પ્રાથમિક PHC નું ઉદ્ઘાટન કરશે

શાહ શુક્રવારે બપોરે ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત લેશે, અને સ્ટેશન પરિસરમાં આવેલી ચાની દુકાનોમાં મહિલા સ્વનિર્ભર જૂથો દ્વારા બનાવેલા માટીના વાસણો વિતરણના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) નું ઉદ્ઘાટન કરશે. તેમજ ગાંધીનગરના લોકસભા સાંસદ પણ ત્યાં એક જાહેર સભાને સંબોધશે.

આ પણ વાંચો : બીજું નોરતું : માતા બ્રહ્મચારિણીની તપસ્યા શક્તિનું વરદાન પામવાનો અવસર

આ પણ વાંચો : Cruise Drugs Case : આર્યન ખાન સહિત 8 આરોપીઓને કસ્ટડી મોકલાયા

  • અમિત શાહ ગત રાત્રે તેમના વતન માણસા પહોંચ્યા હતા
  • ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે
  • મહિલા સ્વનિર્ભર જૂથો દ્વારા બનાવેલા માટીના વાસણો વિતરણના કાર્યક્રમમાં ભાગ લેશે

અમદાવાદ: ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. અને ગાંધીનગર જિલ્લાના તેમના વતન શહેર માણસા પહોંચ્યા હતા. તેઓ શુક્રવારે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ગાંધીનગર જિલ્લાના એક ગામમાં ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન સહિત અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે. આ સાથે નવરાત્રિ નિમિત્તે એક મંદિરની પણ મુલાકાત લેવામાં આવશે.

કલોલ તાલુકાના પાનસર ગામમાં પ્રાથમિક PHC નું ઉદ્ઘાટન કરશે

શાહ શુક્રવારે બપોરે ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત લેશે, અને સ્ટેશન પરિસરમાં આવેલી ચાની દુકાનોમાં મહિલા સ્વનિર્ભર જૂથો દ્વારા બનાવેલા માટીના વાસણો વિતરણના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાનસર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) નું ઉદ્ઘાટન કરશે. તેમજ ગાંધીનગરના લોકસભા સાંસદ પણ ત્યાં એક જાહેર સભાને સંબોધશે.

આ પણ વાંચો : બીજું નોરતું : માતા બ્રહ્મચારિણીની તપસ્યા શક્તિનું વરદાન પામવાનો અવસર

આ પણ વાંચો : Cruise Drugs Case : આર્યન ખાન સહિત 8 આરોપીઓને કસ્ટડી મોકલાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.