ETV Bharat / bharat

કલમ 370 મુદ્દે PM મોદીના ભાઈ સોમાભાઈએ શું કહ્યું?, જુઓ વીડિયો

વડનગરઃ રાષ્ટ્રમાં માથાના દુખાવા સમાન ગણાતી કાશ્મીરમાં રહેલી 370ની કલમ દૂર કરવા વર્તમાન સરકારના પ્રયાસને  સફળતા મળી છે. જે ને પગલે હવે આતંકવાદ તથા નક્સલવાદને ડામવામાં પણ સફળતા મળશે.  ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં ખુશીઓ ભરી ઉજવણી કરવામાં આવી છે. આવો જાણીએ શું કહ્યું કલમ 370 મુદ્દે સોમાભાઈ મોદીએ...

author img

By

Published : Aug 6, 2019, 10:11 AM IST

Updated : Aug 6, 2019, 10:33 AM IST

સોમાભાઈ મોદી

ભારતના હૃદય સમાન કાશ્મીરમાં ભારતનો કોઈ પણ નાગરિક મિલકત મત્તા ખરીદ વેચાણ પણ કરી શકશે તેવા આઝાદ કાશ્મીર માટે કાયદાકીય બદલાવ આવ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરના હાટકેશ્વર મંદિર ખાતે ઊંઝાના ધારાસભ્ય અને ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરી સરકારના નિર્ણયને અવકારવામાં આવ્યો છે.

કલમ 370 મુદ્દે PM મોદીના ભાઈ સોમાભાઈએ શું કહ્યું?, જુઓ વીડિયો,ETV BHARAT

બીજી તરફ વડનગરની જનતાએ વર્તમાન સરકાર અને ધરતીના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી પર ગર્વ અનુભવ્યો છે.વડનગર ખાતે સરકારના નિર્ણયને આવકારતા નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી દ્વારા કાશ્મીર એક આઝાદ રાજ્ય તરીકે રાષ્ટ્રના અન્ય રાજ્યોની જેમ હવે ચાલશે અને ત્યાં પર્યટકો અને સ્થાનિકો મુક્ત માહોલ અનુભવશે આતંકવાદ સામે ભારત મજબૂત લડત આપી શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભારતના હૃદય સમાન કાશ્મીરમાં ભારતનો કોઈ પણ નાગરિક મિલકત મત્તા ખરીદ વેચાણ પણ કરી શકશે તેવા આઝાદ કાશ્મીર માટે કાયદાકીય બદલાવ આવ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરના હાટકેશ્વર મંદિર ખાતે ઊંઝાના ધારાસભ્ય અને ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરી સરકારના નિર્ણયને અવકારવામાં આવ્યો છે.

કલમ 370 મુદ્દે PM મોદીના ભાઈ સોમાભાઈએ શું કહ્યું?, જુઓ વીડિયો,ETV BHARAT

બીજી તરફ વડનગરની જનતાએ વર્તમાન સરકાર અને ધરતીના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી પર ગર્વ અનુભવ્યો છે.વડનગર ખાતે સરકારના નિર્ણયને આવકારતા નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી દ્વારા કાશ્મીર એક આઝાદ રાજ્ય તરીકે રાષ્ટ્રના અન્ય રાજ્યોની જેમ હવે ચાલશે અને ત્યાં પર્યટકો અને સ્થાનિકો મુક્ત માહોલ અનુભવશે આતંકવાદ સામે ભારત મજબૂત લડત આપી શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Intro:


કાશ્મીર માં કલમ370 હટાવવાના નિર્ણયને આવકારતા વડનગરમાં ઉજવણી કરાઈBody:રાષ્ટ્રમાં માથાના દુખાવા સમાન ગણાતી કાશ્મીરમાં રહેલી 370ની કલમ દૂર કરવા વર્તમાન સરકારે આજે પ્રયાસ કરતા સફળતા મળી છે જેને પગલે હવે આતંકવાદ નક્સલવાદને ડામવામાં પણ સફળતા મળશે ત્યારે ભારતના હૃદય સમાન કાશ્મીરમાં ભારતનો કોઈ પણ નાગરિક મિલકત મત્તા ખરીદ વેચાણ પણ કરી શકશે તેવા આઝાદ કાશ્મીર માટે કાયદાકીય બદલાવ આવ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતન વડનગરમાં ખુશીઓ ભરી ઉજવણી કરવામાં આવી છે જેમાં વડનગરના હાટકેશ્વર મંદિર ખાતે ઊંઝાના ધારાસભ્યો અનવ ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી આતશબાજી કરી સરકારના નિર્ણયને અવકારવામાં આવ્યો છે વડનગરની જનતાએ વર્તમાન સરકાર અને ધરતીના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી પર ગર્વ અનુભવ્યું છે

વડનગર ખાતે સરકારના નિર્ણય ને આવકારતા નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદી દ્વારા કાશ્મીર એક આઝાદ રાજ્ય તરીકે રાષ્ટ્રના અન્ય રાજ્યોની જેમ હવે ચાલશે અને ત્યાં પર્યટકો અને સ્થાનિકો મુક્ત માહોલ અનુભવશે આતંકવાદ સામે ભારત મજબૂત લડત આપી શકશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છેConclusion:


વન ટુ વન : સોમાભાઈ મોદી

રોનક પંચાલ ઈટીવી ભારત મહેસાણા
Last Updated : Aug 6, 2019, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.