ETV Bharat / bharat

કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન કિશન રેડ્ડીની પત્રકાર પરિષદ, કહ્યું- CAAથી ભારતીયોને કોઈ નુકસાન નથી - about npa

ઉત્તર પ્રદેશઃ વારાણસીમાં પત્રકાર પરિષદ કરતા કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન કિશન રેડ્ડીએ ફરી એકવાર વિપક્ષ પર વાકપ્રહાર કર્યા હતા. તેમણે નાગરિકતા સંશોધન કાયદા અંગે કહ્યું કે, આ કાયદો કોઈ પણ ભારતીય નાગરિકના વિરોધમાં નથી.

union-minister-kishan-reddy-news
union-minister-kishan-reddy-news
author img

By

Published : Jan 2, 2020, 1:05 PM IST

Updated : Jan 2, 2020, 1:36 PM IST

ગૃહ રાજ્યપ્રધાન કિશન રેડ્ડીએ આંધ્ર પ્રદેશનું ઉદાહરણ આપતા કહ્યું કે, ત્યાં TRS અને ઔવેસી મળીને સરકાર ચલાવી રહ્યાં છે. ત્યાં લોકોએ એન.આર.પી.ને અનુકરણ કર્યુ છે. તમામ લોકો આધારકાર્ડ, રેશન કાર્ડ, મતદારપત્ર અને મિલકતના દસ્તાવેજો આપી રહ્યાં છે. આંધ્ર પ્રદેશ સરકાર સંપૂર્ણ રીતે NRP લાગુ કરી છે.

ઔવેસી આ સરકારમાં ભાગીદાર પણ છે. તેવામાં વિપક્ષો દ્વારા જે વાતો ફેલાવાઈ રહી છે, તે તદ્દન ખોટી છે. સરકાર આ કાયદો કોઈ ભારતીય પર લાગુ કરતી નથી. આ કાયદો ફક્ત દેશમાં ખોટી રીતે રહેતા લોકો સામે છે. સરકારે અલ્પસંખ્યકોને તમામ અધિકાર પહેલાથી જ આપી રાખ્યા છે. તેમને કોઈનાથી ડર રાખવાની જરૂર નથી.

ગૃહ રાજ્યપ્રધાન કિશન રેડ્ડીએ આંધ્ર પ્રદેશનું ઉદાહરણ આપતા કહ્યું કે, ત્યાં TRS અને ઔવેસી મળીને સરકાર ચલાવી રહ્યાં છે. ત્યાં લોકોએ એન.આર.પી.ને અનુકરણ કર્યુ છે. તમામ લોકો આધારકાર્ડ, રેશન કાર્ડ, મતદારપત્ર અને મિલકતના દસ્તાવેજો આપી રહ્યાં છે. આંધ્ર પ્રદેશ સરકાર સંપૂર્ણ રીતે NRP લાગુ કરી છે.

ઔવેસી આ સરકારમાં ભાગીદાર પણ છે. તેવામાં વિપક્ષો દ્વારા જે વાતો ફેલાવાઈ રહી છે, તે તદ્દન ખોટી છે. સરકાર આ કાયદો કોઈ ભારતીય પર લાગુ કરતી નથી. આ કાયદો ફક્ત દેશમાં ખોટી રીતે રહેતા લોકો સામે છે. સરકારે અલ્પસંખ્યકોને તમામ અધિકાર પહેલાથી જ આપી રાખ્યા છે. તેમને કોઈનાથી ડર રાખવાની જરૂર નથી.

Intro:एंकर: वाराणसी में पत्रकार वार्ता करते हुए केंद्रीय गृह राज्यमंत्री किशन रेड्डी ने एक बार फिर भी विपक्षियों को आड़े हाथों लेते हुए नागरिकता संशोधन बिल पर साफ तौर से कहा कि यह कानून भारत के किसी भी नागरिक के विरुद्ध नहीं है। Body:वीओ: दरअसल गृह राज्य मंत्री किशन रेड्डी ने आंध्र प्रदेश का उदाहरण देते हुए कहा कि वहां पर टीआरएस और ओवैसी मिलकर सरकार चला रहे हैं और वहां पर भी लोगों ने एनपीआर का पालन किया है और सभी लोग अपना आधार कार्ड राशन कार्ड वोटर आईडी कार्ड प्रॉपर्टी का डिटेल आदि दे रहे हैं और आंध्र प्रदेश सरकार पूरी तरह से एनपीआर लागू की हुई है और ओवैसी इस सरकार में एक रिश्तेदार भी हैं ऐसे में विपक्षी पार्टियों द्वारा जो अफवाह फैलाई जा रही है या गलत फैलाई आ रहा है वह गलत पूरी तरह से गलत है।Conclusion:वीओ: सरकार यह कानून किसी भी भारतीय पर लागू नहीं करती है। यह कानून सिर्फ देश में रहने वाले अवैध लोगों के खिलाफ है और जो लोग विपक्षी पार्टियां अफवाह फैलाकर हिंसा फैला रही हैं वह पूरी तरह तरह से गलत है यही नहीं केंद्रीय गृह राज्य मंत्री ने यह भी कहा कि सरकार अल्पसंख्यकों को पूरा अधिकार पहले ही दे रखी है और उनको किसी से भी डरने की जरूरत नहीं है यह कानून भी कोई मुस्लिम विरोधी नहीं है देश के प्रधानमंत्री नरेंद्र भाई दामोदर दास मोदी पूरी तरह से देश के 130 करोड़ लोगों की बात हमेशा करते हैं और सरकार सबका साथ सबका विकास लेकर काम कर रही है।

बाइट: किशन रेड्डी कैबिनेट मंत्री bjp

अमित दत्ता वाराणसी
8299457899
Last Updated : Jan 2, 2020, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.