ETV Bharat / bharat

કાશ્મીરમાં ફરી એક વાર આતંકીવાદીઓએ કરી ટ્રક ચાલકની હત્યા - જમ્મુ કાશ્મીરમાં ટ્રક ચાલકની હત્યા

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારે રાતે આતંકવાદીઓએ ફરી એક ટ્રક ચાલકની ગોળી મારી હત્યા કરી છે.  મૃતકની ઓળખાણ રિયાસીના નિવાસી નારાયણ દત્ત રૂપે થઈ છે.

ffdfd
author img

By

Published : Oct 29, 2019, 10:05 AM IST


કાશ્મીરમાં અનંતનાગમાં ફરી એક વાર અતંકવાદીઓ દ્વારા ટ્રક ચાલકની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. કાશ્મીરના ઘાટીમાં એક સપ્તાહમાં ચોથી વાર આવો હુમલો થયો છે.

અગાઉ પણ શોપિયામાં એક રાજસ્થાનના ટ્રક ચાલકની હત્યા થઈ હતી.


કાશ્મીરમાં અનંતનાગમાં ફરી એક વાર અતંકવાદીઓ દ્વારા ટ્રક ચાલકની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. કાશ્મીરના ઘાટીમાં એક સપ્તાહમાં ચોથી વાર આવો હુમલો થયો છે.

અગાઉ પણ શોપિયામાં એક રાજસ્થાનના ટ્રક ચાલકની હત્યા થઈ હતી.

Intro:Body:

jammu terrorist news 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.