ETV Bharat / bharat

રાફેલ વિવાદ: કેન્દ્ર સરકારને સુપ્રીમમાંથી રાહત, ફેર વિચારણા અરજી ફગાવી - importance judgment of supreme court

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રાફેલ મામલે કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પુન:વિચાર અરજીને ફગાવી દીધી છે. ભારત સરકાર ફ્રાન્સ સાથે મળી મહત્વાકાંક્ષી રક્ષા ડીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં થયેલી આ ડીલમાં કોંગ્રેસે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યો છે. પૂર્વ ભાજપ નેતા અને વાજપેયી શાસનમાં કેન્દ્રીય પ્રધાન રહેલા યશંવત સિંહા, વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ, અરુણ શૌરીએ પણ આ ડીલ પર પ્રશ્નાર્થ ઉભા કરી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.ત્યારે આજે સુપ્રીમ કોર્ટ રાફેલ મામલે પુનવિચાર અરજી ફગાવી અને કહ્યું કે આ મામલે તપાસની કોઇ જરૂર નથી.

રાફેલ
author img

By

Published : Nov 14, 2019, 3:53 AM IST

Updated : Nov 14, 2019, 12:52 PM IST

રાફેલ ડીલમાં અનેક મહત્વના પડાવ આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટી સહિત ઘણા લોકોએ કેન્દ્ર સરકાર પર કરોડો રુપિયાના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.

શું છે આખો મામલો

આ કેસમાં ભ્રષ્ટાચાર SBI તપાસ અથવા FIR કરવાની માગ

આ કેસમાં સુનાવણી થયા બાદ ડિસેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટે સરકારને ક્લિનચીટ આપી હતી

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અપીલ

  • પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરી, યશંવત સિંહા અને વકીલ પ્રશાંત ભૂષણે પૂર્નવિચાર અરજી દાખલ કરી હતી

પૂર્નવિચાર અરજીનો મુખ્ય આધાર

  • સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં અનેક ક્ષતિઓ
  • ચુકાદો ખોટા દાવાઓ ઉપર આધારિત હતો
  • ચુકાદો સ્વાભાવિક ન્યાયના સિદ્વાંતની વિરુદ્વ છે
  • એક અખબારમાં છપાયેલા અહેવાલમાં ઘણા તથ્યો બહાર આવ્યા હતા.

શું હતો કેન્દ્ર સરકારનો જવાબ

  • નિર્ણય લેવાની પ્રક્રિયા, મૂલ્ય નિર્ધારણ અને ભારતીય ઑફસેટ સહયોગની પસંદગી માટે કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી. આવું સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યુ છે.
  • નવા આધાર-પૂરાવાઓ સત્તાવાર રીતે નથી પ્રાપ્ત થયા
  • રક્ષા ડીલમાં ઘણા મુદ્દાઓ પર ગુપ્તતા જાળવવી જરૂરી છે.
  • રક્ષા ડીલમાં વડાપ્રધાન કાર્યલાયની ભુમિકા અને નિગરાણીને હસ્તક્ષેપ ન કહેવાય

રાફેલ ડીલમાં અનેક મહત્વના પડાવ આવ્યા હતા. કોંગ્રેસ પાર્ટી સહિત ઘણા લોકોએ કેન્દ્ર સરકાર પર કરોડો રુપિયાના ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા.

શું છે આખો મામલો

આ કેસમાં ભ્રષ્ટાચાર SBI તપાસ અથવા FIR કરવાની માગ

આ કેસમાં સુનાવણી થયા બાદ ડિસેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટે સરકારને ક્લિનચીટ આપી હતી

સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અપીલ

  • પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરી, યશંવત સિંહા અને વકીલ પ્રશાંત ભૂષણે પૂર્નવિચાર અરજી દાખલ કરી હતી

પૂર્નવિચાર અરજીનો મુખ્ય આધાર

  • સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં અનેક ક્ષતિઓ
  • ચુકાદો ખોટા દાવાઓ ઉપર આધારિત હતો
  • ચુકાદો સ્વાભાવિક ન્યાયના સિદ્વાંતની વિરુદ્વ છે
  • એક અખબારમાં છપાયેલા અહેવાલમાં ઘણા તથ્યો બહાર આવ્યા હતા.

શું હતો કેન્દ્ર સરકારનો જવાબ

  • નિર્ણય લેવાની પ્રક્રિયા, મૂલ્ય નિર્ધારણ અને ભારતીય ઑફસેટ સહયોગની પસંદગી માટે કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી. આવું સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યુ છે.
  • નવા આધાર-પૂરાવાઓ સત્તાવાર રીતે નથી પ્રાપ્ત થયા
  • રક્ષા ડીલમાં ઘણા મુદ્દાઓ પર ગુપ્તતા જાળવવી જરૂરી છે.
  • રક્ષા ડીલમાં વડાપ્રધાન કાર્યલાયની ભુમિકા અને નિગરાણીને હસ્તક્ષેપ ન કહેવાય
Last Updated : Nov 14, 2019, 12:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.