ETV Bharat / bharat

JNUના વિદ્યાર્થીઓએ કુલપતિ પર કર્યો હુમલો, સુરક્ષાકર્મીઓએ કર્યો આબાદ બચાવ - JNU નવી દિલ્હી

નવી દિલ્હી: જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં એક મહિનાથી પણ વધારે સમયથી વિદ્યાર્થીઓ હોસ્ટેલ મેન્યુઅલ અને વધેલી ફીને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ આંદોલન શનિવારના રોજ વધુ ઉગ્ર બન્યુ હતું . વિદ્યાર્થીઓએ કુલપતિને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન તેમની ગાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તેમજ કુલપતિ જગદીશ કુમારને મુશ્કેલીથી સુરક્ષાકર્મીઓએ વિદ્યાર્થીઓની વચ્ચેથી સુરક્ષિત બહાર કાઢયા હતા.

JNU
JNUના વિદ્યાર્થીઓએ
author img

By

Published : Dec 14, 2019, 11:58 PM IST

JNUમાં વિદ્યાર્થીઓ 20 ઓક્ટોમ્બરે જાહેર કરેલ હોસ્ટેલ મેન્યુઅલ અને વધેલી ફીને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ બાબતને લઇને વિદ્યાર્થીઓએ સંસદ અને રાષ્ટ્રપતિ ભવન સુધી રેલી કાઢી હતી. જે દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસમાં ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓએ લગભગ એક મહિનાથી એડમિન બ્લોક પર કબજો કર્યો છે. તેમજ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ કુલપતિના કાર્યાલયે પ્રદર્શન દરમ્યાન ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.

JNUના વિદ્યાર્થીઓએ કુલપતિ પર કર્યો હુમલો

હોસ્ટેલ મેન્યુઅલ અને વધેલી ફીને લઇને માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી હતી. જેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને પોતાનું સૂચન આપ્યું હતું.

JNU
JNUના વિદ્યાર્થીઓએ કુલપતિ પર કર્યો હુમલો
JNU
JNUના વિદ્યાર્થીઓએ કુલપતિ પર કર્યો હુમલો

JNUમાં વિદ્યાર્થીઓ 20 ઓક્ટોમ્બરે જાહેર કરેલ હોસ્ટેલ મેન્યુઅલ અને વધેલી ફીને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ બાબતને લઇને વિદ્યાર્થીઓએ સંસદ અને રાષ્ટ્રપતિ ભવન સુધી રેલી કાઢી હતી. જે દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસમાં ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓએ લગભગ એક મહિનાથી એડમિન બ્લોક પર કબજો કર્યો છે. તેમજ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ કુલપતિના કાર્યાલયે પ્રદર્શન દરમ્યાન ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.

JNUના વિદ્યાર્થીઓએ કુલપતિ પર કર્યો હુમલો

હોસ્ટેલ મેન્યુઅલ અને વધેલી ફીને લઇને માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી હતી. જેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને પોતાનું સૂચન આપ્યું હતું.

JNU
JNUના વિદ્યાર્થીઓએ કુલપતિ પર કર્યો હુમલો
JNU
JNUના વિદ્યાર્થીઓએ કુલપતિ પર કર્યો હુમલો
Intro:जेएनयू में छात्रों ने कुलपति पर किया हमला, सुरक्षाकर्मियों ने मुश्किल से बचाया

नई दिल्ली ।

जवाहरलाल नेहरू विश्वविद्यालय में करीब एक माह से अधिक समय से छात्र हॉस्टल मैनुअल और बढ़ी हुई फीस को लेकर विरोध प्रदर्शन कर रहे हैं. वहीं शनिवार देर शाम इन छात्रों का प्रदर्शन उग्र हो गया. इन छात्रों ने कुलपति को रोकने की कोशिश की. इस दौरान उनकी गाड़ी को क्षतिग्रस्त भी किया गया. वहीं कुलपति प्रोफेसर एम. जगदीश कुमार को सुरक्षाकर्मी बड़ी मुश्किल से छात्रों के बीच में से निकालने में सफल हुआ और वहां से सुरक्षित वह भागने में कामयाब हुए.

Body:बता दें कि जेएनयू में छात्र 28 अक्टूबर को जारी किए गए हॉस्टल मैन्युअल और बढ़ी हुई फीस को लेकर विरोध प्रदर्शन कर रहे हैं. वही इसको लेकर छात्र संसद और राष्ट्रपति भवन तक मार्च में निकाल चुके हैं. वहीं इस दौरान छात्रों और पुलिस में झड़प भी देखने को मिली थी. मालूम हो कि करीब एक माह से छात्रों ने एडमिन ब्लॉक पर कब्जा बनाया हुआ है और प्रदर्शनकारी छात्रों ने कुलपति के कार्यालय को प्रदर्शन के दौरान नुकसान भी पहुंचाया है.


Conclusion:बता दें की हॉस्टल मैन्युअल और बढ़ी हुई फीस को लेकर मानव संसाधन विकास मंत्रालय द्वारा तीन सदस्य उच्च स्तरीय कमेटी भी बनाई गई थी. जिसने छात्रों से बातचीत के बाद अपना सुझाव दिया है.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.