ETV Bharat / bharat

સુલેમાનીની અંતિમ વિધિ દરમિયાન ભીડમાં ભાગદોડ, 35 લોકોના મોત

author img

By

Published : Jan 7, 2020, 5:13 PM IST

તેહરાનઃ અમેરિકાએ બગદાદમાં કરેલા ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમ વિધીમાં અનેક લોકો જોડાયા હતા. લોકોની સંખ્યા વધારે હોવાથી ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં 35 લોકોના મોત થયા છે. જ્યારે 48 લોકો ઘાયલ થયા છે.

dsd
dsd

ઈરાનની સરકારી ટીવી અનુસાર, અમેરિકાએ બગદાદમાં કરેલા ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમ વિધીમાં અનેક લોકો જોડાયા હતા. લોકોની સંખ્યા વધારે હોવાથી ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં 35 લોકોના મોત થયા છે. જ્યારે 48 લોકો ઘાયલ થયા છે.

સોમવારે સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમવિધીમાં 10 લાખ કરતા પણ વધારે લોકો જોડાયા હતા. સેલિબ્રિટિ જેવી જ શાખ ધરાવતા સુલેમાનીની અંતિમવિધીમાં લોકોની ભીડને કારણે ભાગદોડ મચી હતી.

ઈરાનની સરકારી ટીવી અનુસાર, અમેરિકાએ બગદાદમાં કરેલા ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમ વિધીમાં અનેક લોકો જોડાયા હતા. લોકોની સંખ્યા વધારે હોવાથી ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં 35 લોકોના મોત થયા છે. જ્યારે 48 લોકો ઘાયલ થયા છે.

સોમવારે સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમવિધીમાં 10 લાખ કરતા પણ વધારે લોકો જોડાયા હતા. સેલિબ્રિટિ જેવી જ શાખ ધરાવતા સુલેમાનીની અંતિમવિધીમાં લોકોની ભીડને કારણે ભાગદોડ મચી હતી.

Intro:Body:

stampede-at-procession-for-qaseem-soleimani-in-tehran, 35 people died  



સુલેમાનીની અંતિમ વિધિમાં ભીડને લીધે 35 લોકોના મોત, 48 ઘાયલ







તેહરાનઃ અમેરિકાએ બગદાદમાં કરેલા ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સુપ્રિમ કમાન્ડર  કાસિમ સુલેમાનીની અંતિમ વિધીમાં અનેક લોકો જોડાયા હતા. લોકોની સંખ્યા વધારે હોવાથી ભાગદોડ મચી હતી.  આ ભાગદોડમાં 3પ લોકોના મોત થયા છે. જ્યારે 48 લોકો ઘાયલ થયા છે.



 ઈરાનની સરકારી ટીવી અનુસાર, અમેરિકાએ બગદાદમાં કરેલા ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાનના સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમ વિધીમાં અનેક લોકો જોડાયા હતા. લોકોની સંખ્યા વધારે હોવાથી ભાગદોડ મચી હતી. આ ભાગદોડમાં 3પ લોકોના મોત થયા છે. જ્યારે 48 લોકો ઘાયલ થયા છે.

 

સોમવારે સુપ્રિમ કમાન્ડર કાસિમ સુલેમાનીની અંતિમવિધીમાં 10 લાખ કરતા પણ વધારે લોકો જોડાયા હતા. સેલિબ્રિટિ જેવી જ શાખ ધરાવતા સુલેમાનીની અંતિમવિધીમાં લોકોની ભીડને કારણે ભાગદોડ મચી હતી. જેમાં 35 લોકોના મોત થયા છે. જ્યારે 48 લોકો ઘાયલ થયા છે.


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.