ETV Bharat / bharat

સ્ટેટ બેંકે સંકટમાં ફસાયેલી જેટ એરવેઝની હરાજી માટે આમંત્રણ આપ્યું

મુંબઇ: ભારતીય સ્ટેટ બેંકએ નાણાકીય સંકટમાં ફસાયેલી જેટ એરવેઝના ભાગ વેચવા માટે આમંત્રણ આપ્યું છે. SBI જેટ એરવેઝના સંચાલન તથા નિયંત્રણમાં બદલાવ લાવવા માટે વિચાર કરી રહી છે.

author img

By

Published : Apr 8, 2019, 1:44 PM IST

ફાઇલ ફોટો

સ્ટેટ બેંક, એયરલાઇન લોન આપનારા ઋણદાતાના સમૂહનું નેતૃત્વ કરી રહ્યું છે. SBI કેપિટલ માર્કેટમાં હરાજી પ્રક્રિયામાં ધીરનારાઓની સહાયતા કરશે. ઉલ્લેખનીય છે કે નાણાકીય સમાધાન યોજના અંતર્ગત ધીરનારાઓના સમૂહને જેટ એરવેઝના નિયંત્રણને પોતાના હાથમાં લઇ લીધું છે.

જેટ એરવેઝના નિર્દેશક મંડળ દ્વારા 25 માર્ચના રોજ દેવું સમાધાન યોજના અંતર્ગત ધીરનારાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. જેમાં 1500 કરોડ રૂપિયાની સંપતિ રાખવાની તૈયારી છે. આ સિવાય એયરલાઇનના સંસ્થાપક તથા પ્રવક્તા નરેશ ગોયલની સાથે તેમની પત્ની અનીતા ગોયલના નિદેશક મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. ગોયલની ભાગીદારી પણ 51 ટકાથી 25 ટકા થઇ ગઇ છે.

સ્ટેટ બેંક, એયરલાઇન લોન આપનારા ઋણદાતાના સમૂહનું નેતૃત્વ કરી રહ્યું છે. SBI કેપિટલ માર્કેટમાં હરાજી પ્રક્રિયામાં ધીરનારાઓની સહાયતા કરશે. ઉલ્લેખનીય છે કે નાણાકીય સમાધાન યોજના અંતર્ગત ધીરનારાઓના સમૂહને જેટ એરવેઝના નિયંત્રણને પોતાના હાથમાં લઇ લીધું છે.

જેટ એરવેઝના નિર્દેશક મંડળ દ્વારા 25 માર્ચના રોજ દેવું સમાધાન યોજના અંતર્ગત ધીરનારાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. જેમાં 1500 કરોડ રૂપિયાની સંપતિ રાખવાની તૈયારી છે. આ સિવાય એયરલાઇનના સંસ્થાપક તથા પ્રવક્તા નરેશ ગોયલની સાથે તેમની પત્ની અનીતા ગોયલના નિદેશક મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. ગોયલની ભાગીદારી પણ 51 ટકાથી 25 ટકા થઇ ગઇ છે.

Intro:Body:

स्टेट बैंक ने संकट में फंसी जेट एयरवेज के लिए बोली मांगी



मुंबई : भारतीय स्टेट बैंक (एसबीआई) ने वित्तीय संकट से जूझ रही जेट एयरवेज में हिस्सेदारी बेचने के लिए बोली आमंत्रित की है. सार्वजनिक सूचना के अनुसार , एसबीआई जेट एयरवेज के "प्रबंधन और नियंत्रण में बदलाव" पर विचार कर रहा है.



स्टेट बैंक, एयरलाइन को कर्ज देने वाले ऋणदाताओं के समूह की अगुवाई कर रहा है. एसबीआई कैपिटल मार्केट्स बोली प्रक्रिया में कर्जदाताओं की सहायता करेगी और परामर्श देगी. बोलियां 10 अप्रैल तक जमा की जा सकती हैं.



उल्लेखनीय है कि ऋण समाधान योजना के तहत ऋणदाताओं के समूह ने जेट एयरवेज का नियंत्रण अपने हाथों में ले लिया है.



जेट एयरवेज के निदेशक मंडल द्वारा 25 मार्च को मंजूर कर्ज समाधान योजना के तहत कर्जदाताओं ने एयरलाइन में बहुलांश हिस्सेदारी ली और उसमें 1,500 करोड़ रुपये की पूंजी डालने की तैयारी में हैं.



इसके अलावा एयरलाइन के संस्थापक और प्रवर्तक नरेश गोयल के साथ उनकी पत्नी अनीता गोयल ने निदेशक मंडल से इस्तीफा दे दिया. गोयल की हिस्सेदारी भी 51 प्रतिशत से घटकर 25 प्रतिशत पर आ गयी है.



बीते सप्ताह कर्जदाताओं के समूह ने कहा था कि वे मौजूदा कानूनी तथा नियामकीय रूपरेखा के तहत समयबद्ध तरीके से समाधान योजना को आगे बढ़ाएंगे.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.