ETV Bharat / bharat

શિવસેના સાંસદ સંજય રાઉતનો ઘટસ્ફોટ, ' ઈન્દિરા ગાંધીએ ગેંગસ્ટર કરીમ લાલા સાથે મુલાકાત કરી હતી'

author img

By

Published : Jan 16, 2020, 12:19 PM IST

પુણે: શિવસેના સાંસદ સંજય રાઉતે બુધવારે દાવો કર્યો કે, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ મુંબઈમાં ડોન કરીમ લાલા સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે કે, કરીમ લાલા, મસ્તાન મિર્ઝા ઉર્ફ હાઝી મસ્તાન અને વરદરાજન મુદલિયાદ મુંબઇના ટોપ માફિયાઓના ડોનમાંથી એક હતા. જે 1960થી 1980ના દશક સુધી સક્રિય રહ્યાં હતાં.

sanjay
રાઉત

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, અંડરવર્લ્ડ નક્કી કરતું હતું કે, મુંબઇ પોલીસનો કમિશ્નર કોન બનશે? મંત્રાલય કોને આપવામાં આવશે?

રાઉતે દાવો કર્યો કે, હાઝી મસ્તાનના મંત્રાલયમાં આવવાથી સમગ્ર મંત્રાલય તેને જોવા માટે નીચે આવી જતો હતો. ઈન્દિરા ગાંધીએ દક્ષિણ મુંબઇમાં કરીમ લાલા સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે, રાઉતની પાર્ટી શિવસેનાએ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધનથી સરકાર બનાવી છે.

રાઉતે મુંબઇમાં અંડરવર્લ્ડના દિવસોને યાદ કરતા કહ્યું કે, દાઉદ ઈબ્રાહિમ, છોટા શકિલ અને શરદ શેટ્ટી જેવા ગેંગસ્ટર મહાનગર અને નજીકના વિસ્તારોને નિયંત્રણમાં રાખતા હતા. રાજ્યસભાના સભ્ય રાઉતે કહ્યું કે, અંડરવર્લ્ડના દિવસો હતા, ત્યારે બધા ડોન દેશ છોડીને ભાગી ગયા હતા. હવે આવું કંઇ નથી થઇ રહ્યું. ઈબ્રાહિમ સહિતના ઘણા ગેંગસ્ટર્સની તસ્વીર લીધી હતી.

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, અંડરવર્લ્ડ નક્કી કરતું હતું કે, મુંબઇ પોલીસનો કમિશ્નર કોન બનશે? મંત્રાલય કોને આપવામાં આવશે?

રાઉતે દાવો કર્યો કે, હાઝી મસ્તાનના મંત્રાલયમાં આવવાથી સમગ્ર મંત્રાલય તેને જોવા માટે નીચે આવી જતો હતો. ઈન્દિરા ગાંધીએ દક્ષિણ મુંબઇમાં કરીમ લાલા સાથે મુલાકાત કરી હતી. નોંધનીય છે કે, રાઉતની પાર્ટી શિવસેનાએ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને NCP સાથે ગઠબંધનથી સરકાર બનાવી છે.

રાઉતે મુંબઇમાં અંડરવર્લ્ડના દિવસોને યાદ કરતા કહ્યું કે, દાઉદ ઈબ્રાહિમ, છોટા શકિલ અને શરદ શેટ્ટી જેવા ગેંગસ્ટર મહાનગર અને નજીકના વિસ્તારોને નિયંત્રણમાં રાખતા હતા. રાજ્યસભાના સભ્ય રાઉતે કહ્યું કે, અંડરવર્લ્ડના દિવસો હતા, ત્યારે બધા ડોન દેશ છોડીને ભાગી ગયા હતા. હવે આવું કંઇ નથી થઇ રહ્યું. ઈબ્રાહિમ સહિતના ઘણા ગેંગસ્ટર્સની તસ્વીર લીધી હતી.

Intro:Body:

Sanjay Raut, Shiv Sena in Mumbai: The respect that I have always shown towards Indira Gandhi, Pandit Nehru, Rajiv Gandhi & the Gandhi family, despite being in opposition, nobody has done it. Whenever people have targeted Indira Gandhi, I have stood up for her.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.