ETV Bharat / bharat

RSSએ 70 કટાર લેખકો સાથે બંધ બારણે યોજી બેઠક

author img

By

Published : Feb 18, 2020, 1:52 PM IST

RSS પ્રમુખ મોહન ભાગવત મંગળવારે 70 કટાર લેખકો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. આ તકે સંગઠન અંગેની ગેરસમજને દૂર કરવા એક બેઠક યોજાી હતી.

RSSએ 70 કટાર લેખકો સાથે બંધ બારણે યોજી બેઠક
RSSએ 70 કટાર લેખકો સાથે બંધ બારણે યોજી બેઠક

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ (RSS), સંગઠનને લઇ ગેરસમજ દૂર કરવાના પ્રયાસમાં આજ રોજ મંગળવારે ભારતભરના 70 કટાર લેખકો સાથે એક વિશેષ બેઠકનું યોજી રહ્યું છે. આ સમગ્ર માહિતી સુત્ર પાસેથી જાણવા મળી હતી.

RSS પ્રમુખ મોહન ભાગવતે ગયા વર્ષે આતંરરાષ્ટ્રીય મીડિયા સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી, પરંતુ આ બેઠકમાં તે સંબોધન કરી શકે છે. મંગળવારના રોજ મળેલી બેઠકમાં 70 જેટલા કટાર લેખકો ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓ અલગ-અલગ ભાષાઓના લેખક છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, નવી દિલ્હીના છતરપુરમાં મળેલી બેઠક બંધ બારણે યોજાઇ હતી.

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ (RSS), સંગઠનને લઇ ગેરસમજ દૂર કરવાના પ્રયાસમાં આજ રોજ મંગળવારે ભારતભરના 70 કટાર લેખકો સાથે એક વિશેષ બેઠકનું યોજી રહ્યું છે. આ સમગ્ર માહિતી સુત્ર પાસેથી જાણવા મળી હતી.

RSS પ્રમુખ મોહન ભાગવતે ગયા વર્ષે આતંરરાષ્ટ્રીય મીડિયા સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી, પરંતુ આ બેઠકમાં તે સંબોધન કરી શકે છે. મંગળવારના રોજ મળેલી બેઠકમાં 70 જેટલા કટાર લેખકો ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓ અલગ-અલગ ભાષાઓના લેખક છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, નવી દિલ્હીના છતરપુરમાં મળેલી બેઠક બંધ બારણે યોજાઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.