નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર રોક લગાવવાના નિર્ણયની ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ સરકારના આ નિર્ણયને અમાનવીય અને અસંવેદનશીલ ગણાવ્યો છે.
-
लाखों करोड़ की बुलेट ट्रेन परियोजना और केंद्रीय विस्टा सौंदर्यीकरण परियोजना को निलंबित करने की बजाय कोरोना से जूझ कर जनता की सेवा कर रहे केंद्रीय कर्मचारियों, पेंशन भोगियों और देश के जवानों का महंगाई भत्ता(DA)काटना सरकार का असंवेदनशील तथा अमानवीय निर्णय है।https://t.co/LTGPf53VsA
— Rahul Gandhi (@RahulGandhi) April 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">लाखों करोड़ की बुलेट ट्रेन परियोजना और केंद्रीय विस्टा सौंदर्यीकरण परियोजना को निलंबित करने की बजाय कोरोना से जूझ कर जनता की सेवा कर रहे केंद्रीय कर्मचारियों, पेंशन भोगियों और देश के जवानों का महंगाई भत्ता(DA)काटना सरकार का असंवेदनशील तथा अमानवीय निर्णय है।https://t.co/LTGPf53VsA
— Rahul Gandhi (@RahulGandhi) April 24, 2020लाखों करोड़ की बुलेट ट्रेन परियोजना और केंद्रीय विस्टा सौंदर्यीकरण परियोजना को निलंबित करने की बजाय कोरोना से जूझ कर जनता की सेवा कर रहे केंद्रीय कर्मचारियों, पेंशन भोगियों और देश के जवानों का महंगाई भत्ता(DA)काटना सरकार का असंवेदनशील तथा अमानवीय निर्णय है।https://t.co/LTGPf53VsA
— Rahul Gandhi (@RahulGandhi) April 24, 2020
રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરતા લખ્યું કે, લાખો-કરોડની બુલેટ ટ્રેન યોજના અને કેન્દ્રીય વિસ્ટા પરિયોજનાને અટકાવવાની જગ્યાએ લોકોની સેવા કરી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ, પેન્શનધારકો, જવાનોના મોંઘવારી ભથ્થા કાપવા એ સરકારનો અસંવેદનશીલ અને અમાનવીય નિર્ણય છે.
મહત્વનુંછે કે, કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર કાપ મુક્યો છે. પ્રધાનો, સાંસદોના પગાર પર કાપ મૂક્યા પછી કેન્દ્ર સરકારે આજે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કામ મુકવાનો નિર્ણય કર્યો છે. આ મુજબ હાલ કેન્દ્ર સરકારને આગામી બે વર્ષ માટે રૂ. 37,500 કરોડની બચત થશે. આ નિર્ણય રાજ્ય સરકારો પણ લાગુ કરે તો વધુ રૂ. 82,000 કરોડની બચત થઈ શકે.
આમ, મોંઘવારી ભથ્થું રોકવાના નિર્ણયથી સરકારને આશરે સવા લાખ કરોડ જેટલી રકમ કોરોના સંકટ અને બગડતાં અર્થતંત્રને થાળે પાડવા માટે મળી શકે છે.