ETV Bharat / bharat

રાહુલ ગાંધી અમેઠી પહોંચે તે પહેલા જ પોસ્ટર વોર શરૂ - sanjay gandhi hospital

ન્યૂઝ ડેસ્ક : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી લોકસભામાં હાર મેળવ્યા બાદ પ્રથમ વખત અમેઠીની મુલાકાતે જઈ રહ્યા છે. તે આગાઉ જ અમેઠીમાં પોસ્ટર વોર શરૂ થઇ ગયું છે. ત્યા ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં સંજય ગાંધી હોસ્પિટલને લઇ રાહુલ ગાંધી પાસે જવાબ માંગવામાં આવી રહ્યો છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Jul 10, 2019, 12:55 PM IST

પોસ્ટરમાં લખ્યું છે કે ન્યાય "દો ન્યાય દો, મેરે પરિવાર કો ન્યાય દો" આરોપીઓને સજા આપો.પીડીત પરિવારે કહ્યું કે આ હોસ્પિટલમાં લોકોની જીંદગી બચાવવામાં નથી આવતી.

25 એપ્રિલના રોજ આયુષ્માન ભારત યોજના કાર્ટ ધારક મુસાફિરખાનને દાદરાના રહેવાસી નન્હેલાલ મિશ્રાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જેમનું 26 એપ્રિલના રોજ મૃત્યું નિપજ્યું હતું.તેમની પુત્રે હોસ્પિટલના તબીબોની બેદરકારીને લઇ આરોપ લગાવ્યો છે.

જ્યારે આ અંગેની તપાસ કરવામાં આવી ત્યારે તબીબોની બેદરકારી સામે આવી હતી. પરંતુ આ બંને તબીબો પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંજય ગાંધી હોસ્પિટલ સંચાલિત છે.આ હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી રાહુલ ગાંધી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 10 જૂલાઇના રોજ ગૌરીગંજના નિર્મલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ટ ટેક્નોલોજીમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત થવાના છે.આ બેઠકમાં રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીની સમિક્ષા કરશે.ત્યારે આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

પોસ્ટરમાં લખ્યું છે કે ન્યાય "દો ન્યાય દો, મેરે પરિવાર કો ન્યાય દો" આરોપીઓને સજા આપો.પીડીત પરિવારે કહ્યું કે આ હોસ્પિટલમાં લોકોની જીંદગી બચાવવામાં નથી આવતી.

25 એપ્રિલના રોજ આયુષ્માન ભારત યોજના કાર્ટ ધારક મુસાફિરખાનને દાદરાના રહેવાસી નન્હેલાલ મિશ્રાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જેમનું 26 એપ્રિલના રોજ મૃત્યું નિપજ્યું હતું.તેમની પુત્રે હોસ્પિટલના તબીબોની બેદરકારીને લઇ આરોપ લગાવ્યો છે.

જ્યારે આ અંગેની તપાસ કરવામાં આવી ત્યારે તબીબોની બેદરકારી સામે આવી હતી. પરંતુ આ બંને તબીબો પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંજય ગાંધી હોસ્પિટલ સંચાલિત છે.આ હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી રાહુલ ગાંધી છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 10 જૂલાઇના રોજ ગૌરીગંજના નિર્મલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ટ ટેક્નોલોજીમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત થવાના છે.આ બેઠકમાં રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીની સમિક્ષા કરશે.ત્યારે આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Intro:Body:

राहुल के अमेठी पहुंचने से पहले पोस्टर वार शुरू



 (11:05) 



लखनऊ, 10 जुलाई (आईएएनएस)| कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी बुधवार को लोकसभा चुनाव में हार के बाद पहली बार अमेठी आ रहे हैं। उनके दौरे से ठीक पहले अमेठी में पोस्टर वार शुरू हो गया है। अमेठी में जगह-जगह पोस्टर लगाए गए हैं, जिसमें संजय गांधी अस्पताल को लेकर राहुल गांधी से जवाब मांगा गया है। पोस्टरों में लिखा गया है 'न्याय दो, न्याय दो, मेरे परिवार को न्याय दो, दोषियों को सजा दो। इस अस्पताल में जिंदगी बचाई नहीं, गंवाई जाती है। पीड़ित परिवार।' 



ज्ञात हो कि बीते 25 अप्रैल को 'आयुष्मान भारत' योजना के कार्ड धारक मुसाफिरखाना के सरैया तालिके दादरा निवासी नन्हेलाल मिश्रा को इलाज के लिए भर्ती कराया गया था जिनका 26 अप्रैल को इलाज के दौरान उसकी मौत हो गई थी। मृतक के बेटे रोहित मिश्र ने पिता की मौत पर अस्पताल प्रसाशन व चिकित्सकों पर लापरवाही का आरोप लगाया था। 



जिला प्रशासन द्वारा इसकी जांच भी कराई गई थी, जिसमें अस्पताल के तीन चिकित्सक दोषी पाए गए थे। इसके बाद से कार्रवाई नहीं हुई थी। राजीव गांधी चौरिटेबल ट्रस्ट द्वारा संजय गांधी अस्पताल संचालित होता है। राहुल गांधी इस अस्पताल के मुख्य ट्रस्टी हैं।



कांग्रेस के पूर्व अध्यक्ष राहुल गांधी आज गौरीगंज के निर्मला इंस्टीट्यूट ऑफ वीमेन एजूकेशन एंड टेक्नोलॉजी में दोपहर 12 से तीन बजे तक कार्यकर्ताओं के साथ बैठक करेंगे। बैठक में राहुल गांधी लोकसभा चुनाव में हुई हार की समीक्षा करेंगे। राहुल गांधी की समीक्षा बैठक में जिले से लेकर ग्राम स्तर के पदाधिकारियों को बुलाया गया है। 



राहुल के आने से एक दिन पूर्व मंगलवार को एसपीजी के अफसरों ने जिला मुख्यालय पहुंचकर कार्यक्रम स्थल का निरीक्षण किया। इस दौरान एसपीजी ने पार्टी नेताओं व प्रशासनिक अफसरों को सुरक्षा से जुड़े आवश्यक दिशा-निर्देश दिए। 



जिलाध्यक्ष योगेंद्र मिश्र ने बताया कि बैठक को लेकर उनकी ओर से तैयारियों को अंतिम रूप दिया जा चुका है। राहुल गांधी कार्यकर्ताओं के साथ बैठक कर आगे की रणनीति पर बात करेंगे।



जिला व पुलिस प्रशासन की ओर से राहुल की सुरक्षा को लेकर तैयारियां पूरी कर ली गई हैं। कार्यक्रम स्थल पर प्रशासनिक अफसर व पुलिस बल की ड्यूटी भी लगा दी गई है। 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.