નવી દિલ્હી : રાજસ્થાનમાં રાજકીય સંકટને લઇને કોંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રીય સ્તર પર વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રવિવારે નાગરિકોને "લોકતંત્રનું રક્ષણ" માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી હતી અને પાર્ટીના અભિયાનની શરૂઆત કરી હતી.
-
आइए #SpeakUpForDemocracy में एकजुट होकर लोकतंत्र की रक्षा के लिए आवाज़ उठायें। pic.twitter.com/7v1UiOGGZj
— Rahul Gandhi (@RahulGandhi) July 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">आइए #SpeakUpForDemocracy में एकजुट होकर लोकतंत्र की रक्षा के लिए आवाज़ उठायें। pic.twitter.com/7v1UiOGGZj
— Rahul Gandhi (@RahulGandhi) July 26, 2020आइए #SpeakUpForDemocracy में एकजुट होकर लोकतंत्र की रक्षा के लिए आवाज़ उठायें। pic.twitter.com/7v1UiOGGZj
— Rahul Gandhi (@RahulGandhi) July 26, 2020
કોંગ્રેસે કહ્યું કે, પાર્ટીએ રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહી વિરોધી અને બંધારણીય કામો વિરોધ ચલાવવામાં આવેલા અભિયાનનો વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો હતો.આ પ્રદર્શનમાં પાર્ટીએ એક ઓનલાઇન અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો હતો. કોંગ્રેસ 'લોકતંત્રનું રક્ષણ ' નામથી આખા દેશમાં ઓનલાઇન અભિયાન શરૂ કર્યું હતું.