ETV Bharat / bharat

બસ વિવાદ પર પ્રિયંકા ગાંધી બોલ્યા- અમે માત્ર મજૂરોની મદદ કરવા માંગીએ છીએ - લોકડાઉન

પરપ્રાંતીય મજૂરોને બસ આપવાના વિવાદ અંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે, કોંગ્રેસ પક્ષ માત્ર મજૂરોની મદદ કરવા માંગે છે. આ સમય રાજકારણ કરવાનો નથી.

Priyanka to UP CM
બસ વિવાદ પર પ્રિયંકા ગાંધી બોલ્યા- અમે માત્ર મજૂરોની મદદ કરવા માંગીએ છીએ
author img

By

Published : May 20, 2020, 7:24 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પરપ્રાંતીય મજૂરો માટે બસ પૂરી પાડવાના મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'અમે ફક્ત મજૂરોને મદદ કરવા માંગીએ છીએ, આ રાજકારણનો સમય નથી.' ભાજપ આ બસો પર પોતાના પોસ્ટર-બેનર લગાવી શકે છે, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે, મજૂરો આદરપૂર્વક પોતાના ઘરે પહોંચે.

પ્રિયંકાએ કહ્યું કે, અમે માત્ર મજૂરોને મદદ કરવા માંગીએ છીએ. અમે સકારાત્મક કાર્ય કરી રહ્યાં છીએ. અમે યોગી સરકારને આ મુદ્દે સૂચન કર્યું છે કે, તમે જે કંઇ સારું કર્યું તેનું અમે સ્વાગત કર્યું.

તેમણે કહ્યું કે, જે લોકો પગપાળા ચાલે છે, એ લોકો સલામત ઘરો સુધી પહોંચે, એ માટે અમે આ લોકો માટે માંગણી કરી રહ્યાં છીએ. દુર્ભાગ્યવશ ઘણા અકસ્માત થયાં છે. જેથી આ મજૂરો માટે અમે એક હજાર બસોનું સંચાલન કર્યું છે.

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પરપ્રાંતીય મજૂરો માટે બસ પૂરી પાડવાના મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'અમે ફક્ત મજૂરોને મદદ કરવા માંગીએ છીએ, આ રાજકારણનો સમય નથી.' ભાજપ આ બસો પર પોતાના પોસ્ટર-બેનર લગાવી શકે છે, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે, મજૂરો આદરપૂર્વક પોતાના ઘરે પહોંચે.

પ્રિયંકાએ કહ્યું કે, અમે માત્ર મજૂરોને મદદ કરવા માંગીએ છીએ. અમે સકારાત્મક કાર્ય કરી રહ્યાં છીએ. અમે યોગી સરકારને આ મુદ્દે સૂચન કર્યું છે કે, તમે જે કંઇ સારું કર્યું તેનું અમે સ્વાગત કર્યું.

તેમણે કહ્યું કે, જે લોકો પગપાળા ચાલે છે, એ લોકો સલામત ઘરો સુધી પહોંચે, એ માટે અમે આ લોકો માટે માંગણી કરી રહ્યાં છીએ. દુર્ભાગ્યવશ ઘણા અકસ્માત થયાં છે. જેથી આ મજૂરો માટે અમે એક હજાર બસોનું સંચાલન કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.