કેન્દ્રિય પ્રધાનો દ્વારા કરાઈ રહેલા નિવેદનો અંગે તેમણે ક્રિકેટનો એક વીડિયો ટ્વીટ કરી વ્યંગ કર્યો છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું કે 'સાચો કેચ પકડવા માટે અંત સુધી બોલ પર નજર અને રમત પ્રત્યે સાચી ભાવના હોવી જરૂરી છે. નહીતર પોતાનો સંપૂર્ણ દોષ ગ્રેવિટી, ગણિત, ઓલા-ઉબર અને અન્ય વાતો પર ઢોળવામાં આવે છે. ભારતીય અર્થવ્યવસ્થાના લોકહિતાર્થે'
![પ્રિયંકા ગાંધીનું ટ્વીટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4431794_last.png)