ETV Bharat / bharat

ઐતિહાસિક જીત બાદ મોદીએ 'પ્રણવ દા' સાથે કરી મુલાકાત

author img

By

Published : May 28, 2019, 1:16 PM IST

Updated : May 28, 2019, 2:41 PM IST

PM મોદી અને પ્રણવ મુખરજી

2019-05-28 13:15:03

મોદીએ 'પ્રણવ દા' સાથે કરી મુલાકાત

PM મોદી અને પ્રણવ મુખરજી

ન્યૂઝ ડેસ્ક: ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન મોદીએ આજે દિલ્હીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પણર્વ મુખરજી સાથે મુલાકાત કરી છે. નોંધનીય છે કે, PM મોદી પરિણામ બાદ વતન ગુજરાતમાં જઈને હિરા બાના આર્શીવાદ લીધા હતા.

બીજી તરફ ગઈ કાલે ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશીવિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી છે. ભાજપના ગઠબંધન NDAને 353 બેઠકો મળી છે. વડાપ્રધાન મોદી 30મી મેના રોજ શપથ લેશે. 


 

2019-05-28 13:15:03

મોદીએ 'પ્રણવ દા' સાથે કરી મુલાકાત

PM મોદી અને પ્રણવ મુખરજી

ન્યૂઝ ડેસ્ક: ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન મોદીએ આજે દિલ્હીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પણર્વ મુખરજી સાથે મુલાકાત કરી છે. નોંધનીય છે કે, PM મોદી પરિણામ બાદ વતન ગુજરાતમાં જઈને હિરા બાના આર્શીવાદ લીધા હતા.

બીજી તરફ ગઈ કાલે ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશીવિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી છે. ભાજપના ગઠબંધન NDAને 353 બેઠકો મળી છે. વડાપ્રધાન મોદી 30મી મેના રોજ શપથ લેશે. 


 

Intro:Body:

ઐતિહાસિક જીત બાદ મોદીએ 'પ્રણવ દા' સાથે કરી મુલાકાત



ન્યૂઝ ડેસ્ક: ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન મોદીએ આજે દિલ્હીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પણર્વ મુખરજી સાથે મુલાકાત કરી છે. નોંધનીય છે કે, PM મોદી પરિણામ બાદ વતન ગુજરાતમાં જઈને હિરા બાના આર્શીવાદ લીધા હતા.



બીજી તરફ ગઈ કાલે ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશીવિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 303 બેઠકો મળી છે. ભાજપના ગઠબંધન NDAને 353 બેઠકો મળી છે. વડાપ્રધાન મોદી 30મી મેના રોજ શપથ લેશે. 


Conclusion:
Last Updated : May 28, 2019, 2:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.