ETV Bharat / bharat

કેન્દ્રીય પ્રધાનોની જમ્મુ-કાશ્મીર મુલાકાત, સરકારી યોજનાનો લાભ અને વિકાસની ધારા સાથે જોડવા આહવાન

author img

By

Published : Jan 22, 2020, 12:58 PM IST

સંવાદ કાર્યક્રમ હેઠળ કેન્દ્રીય પ્રધાનોએ મંગળવારે જમ્મુના વિવિધ ક્ષેત્રોની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જનસંબોધન કરી લોકોને સરકારી યોજનાની અને વિકાસ કાર્યો વિશે માહિતી આપી હતી.

પ્રતાપ સારંગી
પ્રતાપ સારંગી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે કેન્દ્રીય પ્રધાનો જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે. જે અંતર્ગત લઘુ અને મધ્યમ ઉદ્યોગોના રાજ્ય પ્રધાન પ્રતાપ સારંગીએ મંગળવારે કઠુઆની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જમ્મુ કાશ્મીરમાં ટેક્નોલોજી, વ્યાપાર અને પ્રવાસનમાં વધારો કરવા માટેની જાણકારી હતી. બીજી તરફ કઠુઆના બરનોટી અને હીરાનગરમાં જનસભાનું સંબોધન કરતાં કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, "જળ પ્રબંધન કમેટી બનાવવાની જરૂર છે. જે જળ પ્રબંધન અને જળ વિતરણના કાર્યને સરળ કરવામાં મદદરૂપ બનશે."

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય પ્રધાન કૈલાશ ચૌધરીએ સાંબા જિલ્લામાં લોકોને કલ્યાણકારી યોજના વિશેની જાણકારી આપી હતી. કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ રાજૌરીમાં જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન વી.કે સિંહે ઉધમપુરમાં, માનવ સંસાધન રાજ્ય વિકાસ પ્રધાન સંજય શામરાવ ધોત્રેએ રાજૌરી જિલ્લાના કલાકોટમાં વિકાસ કાર્યોની અને સરકારી યોજનાની માહિતી લોકો સુધી પહોંચાડી હતી.

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સરકારી યોજનાનો લાભ લોકો સુધી પહોંચાડવા માટે કેન્દ્રીય પ્રધાનો જમ્મુ-કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે. જે અંતર્ગત લઘુ અને મધ્યમ ઉદ્યોગોના રાજ્ય પ્રધાન પ્રતાપ સારંગીએ મંગળવારે કઠુઆની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે જમ્મુ કાશ્મીરમાં ટેક્નોલોજી, વ્યાપાર અને પ્રવાસનમાં વધારો કરવા માટેની જાણકારી હતી. બીજી તરફ કઠુઆના બરનોટી અને હીરાનગરમાં જનસભાનું સંબોધન કરતાં કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, "જળ પ્રબંધન કમેટી બનાવવાની જરૂર છે. જે જળ પ્રબંધન અને જળ વિતરણના કાર્યને સરળ કરવામાં મદદરૂપ બનશે."

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય પ્રધાન કૈલાશ ચૌધરીએ સાંબા જિલ્લામાં લોકોને કલ્યાણકારી યોજના વિશેની જાણકારી આપી હતી. કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ રાજૌરીમાં જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન વી.કે સિંહે ઉધમપુરમાં, માનવ સંસાધન રાજ્ય વિકાસ પ્રધાન સંજય શામરાવ ધોત્રેએ રાજૌરી જિલ્લાના કલાકોટમાં વિકાસ કાર્યોની અને સરકારી યોજનાની માહિતી લોકો સુધી પહોંચાડી હતી.

Intro:सीकर
सीकर जिले के फतेहपुर इलाके में एनएच 58 पर बुधवार सुबह एक बार फिर भीषण सड़क हादसा हो गया। यहां दो ट्रकों में हुई आमने-सामने की भिड़ंत में चार लोगों की मौत हो गई। दोनों ट्रकों में दो दो व्यक्ति सवार थे जिनमें से कोई भी जिंदा नहीं बचा।


Body:जानकारी के मुताबिक फतेहपुर सदर थाना क्षेत्र में एनएच 58 पर खूनी और का रंगा के गांव के बीच में यह सड़क हादसा हुआ जहां एक चावल से भरे ट्रक कि सामने से आ रहे कबाड़ से बड़े ट्रक से भिड़ंत हो गई। दोनों ट्रकों में दो दो व्यक्ति सवार थे जिनकी चारों की ही इस सड़क हादसे में मौत हो गई। सूचना पर सदर थाना पुलिस और फतेहपुर शहर कोतवाल उदय सिंह यादव मौके पर पहुंचे और ग्रामीणों की मदद से काफी मशक्कत के बाद चारों के शव ट्रकों से बाहर निकाले गए। दोनों ट्रकों की भिड़ंत इतनी जबरदस्त थी कि उनमें सवार लोग बुरी तरह से अंदर फस गए जिनके शव क्रेन की सहायता से ग्रामीणों और पुलिस ने काफी मशक्कत के बाद बाहर निकाले। हादसे के बाद हाईवे पर लंबा जाम लग गया पुलिस के आला अधिकारी क्रेन की सहायता से ट्रकों को हटाने में लगे हुए हैं। यह वही हाईवे है जिस पर 2 दिन पहले ही कार और ट्रक की भिड़ंत में 7 लोगों की मौत हुई थी।


Conclusion:बाईट
उदय सिंह यादव शहर कोतवाल फतेहपुर
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.