ETV Bharat / bharat

PM મોદીનાભાઈ પંકજ મોદી ઋષિકેશની યાત્રા પર, ગંગા માં ના લીધા આશીર્વાદ - ગંગા આરતી

ઋષિકેશઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પંકજ મોદી પરમાર્થ નિકેતન પહોંચ્યા હતાં. પરમાર્થ નિકેતનના પરમેશ્વર સ્વામી ચિદાનંદ સરસ્વતી અને પંકજ મોદીની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે ઋષિકેશથી વધુ શ્રેષ્ઠ આધ્યાત્મિક સ્થાન બીજુ કોઇ નથી. વડાપ્રધાનના ભાઈ પંકજ મોદીએ ગંગા આરતીનો લાભ લઇ અને માં ગંગાના આશીર્વાદ લીધા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Aug 30, 2019, 11:22 AM IST

સ્વામી ચિદાનંદ સરસ્વતીએ અમદાવાદ, ગુજરાતના પ્રખ્યાત જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસને જણાવ્યું હતું કે, સાબરમતી આશ્રમમાં પરમાર્થ નિકેતન ઋષિકેશ તર્જ પર સાપ્તાહિક આરતીનો ક્રમ સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવ્યો છે. મને લાગે છે કે દિવ્ય અને ભવ્ય આરતીને દરરોજ કરવી જોઇએ, કારણકે સાબમતી આશ્રમ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે અને હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સ્વામી જી એ કહ્યું કે પરમાર્થ નિકેતન દૈનિક આરતી માટે પૂર્ણ સહયોગ આપશે.


સ્વામી ચિદાનંદ સરસ્વતીના પાવન સાનિધ્યમાં પંકજ મોદી, અમદાવાદ ગુજરાતના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસ પ્રવિણભાઇ કોટક અને અન્ય અતિથિઓએ પરમાર્થ ગંગા કિનારે દિવ્ય આરતીમાં ભાગ લીધો હતો. સાધ્વી ભગવતી સરસ્વતી જી એ તેમને સદસાહિત્ય ભેટ આપી હતી.

સ્વામી ચિદાનંદ સરસ્વતીએ અમદાવાદ, ગુજરાતના પ્રખ્યાત જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસને જણાવ્યું હતું કે, સાબરમતી આશ્રમમાં પરમાર્થ નિકેતન ઋષિકેશ તર્જ પર સાપ્તાહિક આરતીનો ક્રમ સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવ્યો છે. મને લાગે છે કે દિવ્ય અને ભવ્ય આરતીને દરરોજ કરવી જોઇએ, કારણકે સાબમતી આશ્રમ દેશ-વિદેશમાં પ્રસિદ્ધ છે અને હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સ્વામી જી એ કહ્યું કે પરમાર્થ નિકેતન દૈનિક આરતી માટે પૂર્ણ સહયોગ આપશે.


સ્વામી ચિદાનંદ સરસ્વતીના પાવન સાનિધ્યમાં પંકજ મોદી, અમદાવાદ ગુજરાતના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસ પ્રવિણભાઇ કોટક અને અન્ય અતિથિઓએ પરમાર્થ ગંગા કિનારે દિવ્ય આરતીમાં ભાગ લીધો હતો. સાધ્વી ભગવતી સરસ્વતી જી એ તેમને સદસાહિત્ય ભેટ આપી હતી.

Intro:ऋषिकेश--भारत के प्रधानमंत्री नरेन्द्र मोदी के भाई पंकज मोदी परमार्थ निकेतन पंहुचे, परमार्थ निकेतन के परमाध्यक्ष स्वामी चिदानन्द सरस्वती और पंकज मोदी की भेंटवार्ता हुई, उन्होंने कहा कि ऋषिकेश से बेहतर आध्यात्मिक स्थान कोई भी नहीं, प्रधानमंत्री के भाई पंकज मोदी ने गंगा आरती में सहभाग किया और माँ गंगा का आशीर्वाद लिया।


Body:वी/ओ--स्वामी चिदानन्द सरस्वती ने अहमदाबाद, गुजरात के प्रसिद्ध जगन्नाथ मन्दिर के महंत दिलीप दास से कहा कि साबरमती आश्रम में परमार्थ निकेतन, ऋषिकेश की तर्ज पर साप्ताहिक आरती का क्रम शुरू किया गया है। मुझे लगता है उस दिव्य और भव्य आरती को सभी मिलकर दैनिक किया जाना चाहिये क्योकि साबरमती आश्रम देश विदेश में प्रसिद्ध है और हजारों श्रद्धालुओं की आस्था का केन्द्र भी है। स्वामी जी ने कहा कि दैनिक आरती के लिये परमार्थ निकेतन पूरा सहयोग प्रदान करेगा।







Conclusion:वी/ओ-- स्वामी चिदानन्द सरस्वती के पावन सान्निध्य मे पंकज मोदी , अहमदाबाद, गुजरात के प्रसिद्ध जगन्नाथ मन्दिर के महंत दिलीप दास प्रविण भाई कोट्क एवं अन्य अतिथियों ने परमार्थ गंगा तट पर होने वाली दिव्य आरती में सहभाग किया। साध्वी भगवती सरस्वती जी ने उन्हें सद्साहित्य भेंट किया।
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.