ETV Bharat / bharat

આપણું 'નમસ્તે' સમગ્ર વિશ્વ અપનાવી રહ્યું છે, ચાલો ફરી નમસ્તેની આદત પાડીએઃ PM મોદી - નમસ્તે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા જનઔષધિ કેન્દ્રના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં PM મોદીએ કોરોના વિશે વાત કરતાકહ્યુંકે, હું તમને અપીલ કરું છે કે, કોઈ અફવાઓ પર ધ્યાન ન આપો. જો કોઈ પણ શંકા હોય તો ડોક્ટરની સલાહ લો.

આપણું 'નમસ્તે' સમગ્ર વિશ્વ અપનાવી રહ્યું છે,
pm-modi-to-address-janaushadhi-kendras
author img

By

Published : Mar 7, 2020, 2:43 PM IST

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા જનઔષધિ કેન્દ્રના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં PM મોદીએ કોરોના વિશે વાત કરતાકહ્યુંકે, સમગ્ર વિશ્વ નમસ્તેની આદત કેળવી રહ્યું છે, જો કોઈ કારણથી આપણે આ છોડી દીધી હોય તો હાથ મિલાવવાની જગ્યાએ ફરીથી આ આદત પાડવાનો આ યોગ્ય સમય છે. હું તમને અપીલ કરું છે કે, કોઈ અફવાઓ પર ધ્યાન ન આપો. જો કોઈ પણ શંકા હોય તો ડોક્ટરની સલાહ લો.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • આ દિવસ કોઈ યોજનાને સેલિબ્રેટ કરવાનો નથી પરંતુ લાખો ભારતીયો, પરિવારો સાથે જોડવવાનો દિવસ પણ છે,
  • આ યોજના દ્વારા રાહત મળી છે. લાભાર્થીઓમાં સામેલ દીપા શાહને ભાવુક જોઈને મોદી પણ ઈમોશનલ થઈ ગયા.
  • 700 જિલ્લાઓમાં જનઔષધિ કેન્દ્રોની શરૂઆત થઈ ચૂકી છે
  • ભારતના 728 જિલ્લાઓમાંથી 700 જિલ્લામાં જનઔષધિ કેન્દ્રોની શરૂઆત થઈ ચૂકી છે.
  • હાલ 6200 જન-ઔષધી કેન્દ્રોના માધ્યમથી ઘણી બીમારીઓની દવાઓ અને ચિકિત્સા ઉપકરણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
  • 1થી 7 માર્ચની વચ્ચે જનઔષધિ સપ્તાહ આયોજિત કરવામાં આવે છે.
  • હું આવા તમામ લોકો સાથે વાતચીત માટે ઉત્સાહિત છું, જેમને સસ્તા ભાવે દવાઓ મળી છે.
  • ઘણા સ્ટોર માલિકો આત્મનિર્ભર પણ બન્યા છે. આ કારણે જ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના વિશેષ છે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કોન્ફોરન્સિંગ દ્વારા જનઔષધિ કેન્દ્રના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં PM મોદીએ કોરોના વિશે વાત કરતાકહ્યુંકે, સમગ્ર વિશ્વ નમસ્તેની આદત કેળવી રહ્યું છે, જો કોઈ કારણથી આપણે આ છોડી દીધી હોય તો હાથ મિલાવવાની જગ્યાએ ફરીથી આ આદત પાડવાનો આ યોગ્ય સમય છે. હું તમને અપીલ કરું છે કે, કોઈ અફવાઓ પર ધ્યાન ન આપો. જો કોઈ પણ શંકા હોય તો ડોક્ટરની સલાહ લો.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • આ દિવસ કોઈ યોજનાને સેલિબ્રેટ કરવાનો નથી પરંતુ લાખો ભારતીયો, પરિવારો સાથે જોડવવાનો દિવસ પણ છે,
  • આ યોજના દ્વારા રાહત મળી છે. લાભાર્થીઓમાં સામેલ દીપા શાહને ભાવુક જોઈને મોદી પણ ઈમોશનલ થઈ ગયા.
  • 700 જિલ્લાઓમાં જનઔષધિ કેન્દ્રોની શરૂઆત થઈ ચૂકી છે
  • ભારતના 728 જિલ્લાઓમાંથી 700 જિલ્લામાં જનઔષધિ કેન્દ્રોની શરૂઆત થઈ ચૂકી છે.
  • હાલ 6200 જન-ઔષધી કેન્દ્રોના માધ્યમથી ઘણી બીમારીઓની દવાઓ અને ચિકિત્સા ઉપકરણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
  • 1થી 7 માર્ચની વચ્ચે જનઔષધિ સપ્તાહ આયોજિત કરવામાં આવે છે.
  • હું આવા તમામ લોકો સાથે વાતચીત માટે ઉત્સાહિત છું, જેમને સસ્તા ભાવે દવાઓ મળી છે.
  • ઘણા સ્ટોર માલિકો આત્મનિર્ભર પણ બન્યા છે. આ કારણે જ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના વિશેષ છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.