ETV Bharat / bharat

દિલ્લી અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા ફાયર ફાઈટરના પરિવારને 1 કરોડની સહાય - બાલિયાનના પરિવાર

નવી દિલ્હી : દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પીરાગઢી અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા ફાયર ફાઇટરના કર્મી અમિત કુમાર બાલિયાનના પરિવારને રૂપિયા 1 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે.

દિલ્લી સરકાર મૃત ફાયર ફાઇટરના કર્મીના પરિવારને આપશે રૂપિયા 1 કરોડાની સહાય
દિલ્લી સરકાર મૃત ફાયર ફાઇટરના કર્મીના પરિવારને આપશે રૂપિયા 1 કરોડની સહાય
author img

By

Published : Jan 3, 2020, 11:16 AM IST

કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું કે,અમિત બાલિયાને દિલ્હીના લોકોની સેવા કરતા પોતાની જાન ન્યોછાવર કરી છે. જેથી દિલ્હી સરકાર તેમના પરિવારને રૂપિયા 1 કરોડની આર્થિક સહાય આપશે. અમે સમાજ તરીકે આટલું જ કરી શકીએ છીએ.

બાલિયાનની કારખાનાના કાટમાળમાં દબાવાથી મોત થયું હતું.

કેજરીવાલે ટ્વીટ કરી કહ્યું કે,અમિત બાલિયાને દિલ્હીના લોકોની સેવા કરતા પોતાની જાન ન્યોછાવર કરી છે. જેથી દિલ્હી સરકાર તેમના પરિવારને રૂપિયા 1 કરોડની આર્થિક સહાય આપશે. અમે સમાજ તરીકે આટલું જ કરી શકીએ છીએ.

બાલિયાનની કારખાનાના કાટમાળમાં દબાવાથી મોત થયું હતું.

Intro:Body:

dfgdfgdf


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.