ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની સેનાએ કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, ફાયરિંગમાં 2 લોકો ઘાયલ - રાજૌરીના મંજાકોટ સેક્ટર

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ હતું. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. ભારતીય સેનાએ પણ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગનો યોગ્ય જવાબ આપ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં
જમ્મુ-કાશ્મીરમાં
author img

By

Published : Apr 15, 2020, 9:59 AM IST

શ્રીનગર: રાજૌરીના મંજાકોટ સેક્ટરમાં પાકિસ્તાને નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ હતું. આ ફાયરિંગમાં બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પહેલાં પણ પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં ફાયરિંગ કર્યું હતું.

આ અંગે ભારતીય સેનાના પ્રવકતાએ જણાવ્યું કે, પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું હતું. તેનો ભારતીય સેનાએ પણ યોગ્ય રીતે જવાબ આપ્યો છે.

શ્રીનગર: રાજૌરીના મંજાકોટ સેક્ટરમાં પાકિસ્તાને નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યુ હતું. આ ફાયરિંગમાં બે લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પહેલાં પણ પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં ફાયરિંગ કર્યું હતું.

આ અંગે ભારતીય સેનાના પ્રવકતાએ જણાવ્યું કે, પાકિસ્તાની સેનાએ ફાયરિંગ કર્યું હતું. તેનો ભારતીય સેનાએ પણ યોગ્ય રીતે જવાબ આપ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.