ETV Bharat / bharat

ગાઝિયાબાદમાં ઈકોસ્પોર્ટ ગાડીએ અડફેટે લેતાં 3ના મોત

author img

By

Published : Feb 9, 2020, 1:48 PM IST

ગાઝિયાબાદમાં પૂર ઝડપે આવી રહેલી ઈકોસ્પોર્ટ ગાડીએ 3 લોકોને અડફેટે લીધા હતાં. જેમાં 3 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોચીને તપાસ હાથ ધરી હતી.

new delhi
new delhi

નવી દિલ્હીઃ ગાઝિયાબાદમાં પૂર ઝડપે આવી રહેલી ઈકોસ્પોર્ટ ગાડીએ કાબૂ ગુમાવતાં 3 લોકોને અડફેટે લીધા હતાં. જેમાં 3 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી હતી.

ગાઝિયાબાદમાં ઈકોસ્પોર્ટ ગાડીએ અડફેટે લેતાં 3ના મોત

ઈન્દિરાપુરમ વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર, પૂરજોશમાં આવી રહેલી ઈકોસ્પોર્ટ ગાડી 3 લોકોને અડફેટે લીધા હતાં. જેમાં ત્રણેય લોકોના મોત થયા છે. મરનારમાં એકનું નામ સોનુ અને અશોક છે અને તેઓ ઈન્દિરાપુરમમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. ત્રીજા સગીરની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. નોંધનીય છે કે, ગાડી પર મંત્રાલયનું સ્ટિકર લગાવેલું છે. જેથી આરોપી રાજકીય વગ ધરાવતો હોવાની વાતો ચર્ચાનું કેન્દ્ર બની છે.

નવી દિલ્હીઃ ગાઝિયાબાદમાં પૂર ઝડપે આવી રહેલી ઈકોસ્પોર્ટ ગાડીએ કાબૂ ગુમાવતાં 3 લોકોને અડફેટે લીધા હતાં. જેમાં 3 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ હાથ ધરી હતી.

ગાઝિયાબાદમાં ઈકોસ્પોર્ટ ગાડીએ અડફેટે લેતાં 3ના મોત

ઈન્દિરાપુરમ વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યાનુસાર, પૂરજોશમાં આવી રહેલી ઈકોસ્પોર્ટ ગાડી 3 લોકોને અડફેટે લીધા હતાં. જેમાં ત્રણેય લોકોના મોત થયા છે. મરનારમાં એકનું નામ સોનુ અને અશોક છે અને તેઓ ઈન્દિરાપુરમમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. ત્રીજા સગીરની હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. નોંધનીય છે કે, ગાડી પર મંત્રાલયનું સ્ટિકર લગાવેલું છે. જેથી આરોપી રાજકીય વગ ધરાવતો હોવાની વાતો ચર્ચાનું કેન્દ્ર બની છે.

Intro:गाजियाबाद में तेज रफ्तार का कहर देखने को मिला है। इकोस्पोर्ट गाड़ी ने 3 लोगों को कुचल दिया। तीनों की मौके पर मौत हो गई। मरने वालों में से सिर्फ दो की पहचान हो पाई है। गाड़ी को कब्जे में लेकर आरोपी को हिरासत में ले लिया गया है।

Body:गाड़ी की रफ्तार थी बहुत ज्यादा।


इंदिरापुरम इलाके के कनावनी में हादसा हुआ। जहां पर देर रात इकोस्पोर्ट गाड़ी तेज रफ्तार से आ रही थी। चश्मदीदों के मुताबिक गाड़ी ने काफी तेज रफ्तार से तीन लोगों को टक्कर मारी। मरने वालों में अशोक और सोनू की पहचान हो पाई है, जो इंदिरापुरम इलाके के रहने वाले हैं। तीसरे राहगीर की पहचान नहीं हो पाई।

आरोपी हिरासत में, गाड़ी कब्जे में।

पुलिस का कहना है कि आरोपी को हिरासत में ले लिया गया है। और गाड़ी को कब्जे में ले लिया गया है। आरोपी का मेडिकल करवाया जाएगा। जिससे यह बात साफ हो पाएगी, कहीं आरोपी नशे में तो नहीं था।


Conclusion:गाड़ी पर मंत्रालय का स्टीकर

गाड़ी पर एक मंत्रालय का स्टिकर भी लगा हुआ है। जो देखने में फर्जी लग रहा है। पुलिस तमाम पहलुओं पर जांच पड़ताल कर रही है।

बाइट अंशु जैन सी ओ।
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.