ETV Bharat / bharat

નરેન્દ્ર મોદી કાલીદાસ જેવા છે: મમતા બેનર્જી - Kalidas

ન્યૂઝ ડેસ્ક: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ખોટું બોલવાના આક્ષેપો સાથે તેમની તુલના કાલીદાસ સાથે કરી છે. સંસ્કૃતના મહાન લેખક બનવા પહેલા કાલીદાસને મુર્ખ માનવામાં આવતા હતા.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 28, 2019, 8:28 AM IST

પશ્ચિમ બંગાળમાં આવેલ હુગલીમાં એક જાહેરસભા દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે, "તમે બધા કાલીદાસની વાર્તા વિશે તો જાણતા જ હશો. તેઓ ઝાડની જે ડાળ પર બેસતા તે જ ડાળને જ કાપતા હતા. નરેન્દ્ર મોદી પણ એજ ડાળ કાપી રહ્યાં છે. અને દેશને, રાજ્ય સહિત લોકોને પણ પક્ષપાત કરાવી લોકોને વહેંચી રહ્યાં છે."

મુખ્યપ્રધાન મમતા બેનર્જી જણાવ્યું હતું કે, જો PM અહિંયા આવીને કહે છે કે અમે તેમના લોકોને લટકાવીને માર્યા છે તે બીજુ કાંઇ નહી પણ લોકોને ઉકસાવવા માટે કરે છે.

આ મામલે વધુમાં જણાવતા બેનર્જીએ કહ્યું હતું કે, લોકો તેમના દુ:ખના કારણે આત્મહત્યા કરતા હોય છે. તેઓ કહી રહ્યાં છે કે, અમે તેમના કાર્યકર્તાઓને માર્યા છે. જ્યારે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં તમામ કેસોમાં આત્મહત્યાની વાત કહેવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં આવેલ હુગલીમાં એક જાહેરસભા દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે, "તમે બધા કાલીદાસની વાર્તા વિશે તો જાણતા જ હશો. તેઓ ઝાડની જે ડાળ પર બેસતા તે જ ડાળને જ કાપતા હતા. નરેન્દ્ર મોદી પણ એજ ડાળ કાપી રહ્યાં છે. અને દેશને, રાજ્ય સહિત લોકોને પણ પક્ષપાત કરાવી લોકોને વહેંચી રહ્યાં છે."

મુખ્યપ્રધાન મમતા બેનર્જી જણાવ્યું હતું કે, જો PM અહિંયા આવીને કહે છે કે અમે તેમના લોકોને લટકાવીને માર્યા છે તે બીજુ કાંઇ નહી પણ લોકોને ઉકસાવવા માટે કરે છે.

આ મામલે વધુમાં જણાવતા બેનર્જીએ કહ્યું હતું કે, લોકો તેમના દુ:ખના કારણે આત્મહત્યા કરતા હોય છે. તેઓ કહી રહ્યાં છે કે, અમે તેમના કાર્યકર્તાઓને માર્યા છે. જ્યારે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં તમામ કેસોમાં આત્મહત્યાની વાત કહેવામાં આવી છે.

Intro:Body:

पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने शनिवार को प्रधानमंत्री नरेंद्र मोदी पर झूठ बोलने का आरोप लगाते हुए उनकी तुलना कालीदास से की. संस्कृत का महान लेखक बनने से पहले कालीदास को मू्र्ख माना जाता था.



पश्चिम बंगाल के हुगली में एक जनसभा के दौरान ममता बनर्जी ने कहा, "आप सभी कालीदास की कहानी के बारे में जानते हैं, वह पेड़ की जिस डाल पर बैठा था, उसी को काट हा था. नरेंद्र मोदी भी उसी शाखा को काट रहे हैं और देश, राज्य और यहां तक कि लोगों को भी बांट रहे हैं."



ममता बनर्जी ने कहा कि अगर पीएम यहां आकर कहते हैं कि हमने लोगों को मारकर टांग दिया, यह और कुछ नहीं बल्कि लोगों को उकसाना है.



पश्चिम बंगाल की मुख्यमंत्री ने कहा कि कुछ लोग दुख की वजह से आत्महत्या कर लेते हैं. वे कह रहे हैं कि हमने उनके कार्यकर्ताओं को मारा है, जबकि पोस्टमार्टम रिपोर्ट में शभी मामलों में आत्महत्या की बात कही गई है.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.